- આંધ્ર પ્રદેશમાં ટીડીપીની સરકાર
- ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી જ્યારે પવન કલ્યાણ છે ડે.સીએમ
- મંત્રીઓને આજે કરવામાં આવી ખાતાની ફાળવણી
આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડૂની સરકાર બન્યા બાદ શુક્રવારે મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સીએમ નાયડુ પાસે ગૃહવિભાગ, સામાન્ય વહીવટ અને જાહેર ઉદ્યોગ જેવા વિભાગો છે. જ્યારે જનસેના પાર્ટીના વડા અને સુપરસ્ટાર પવન કલ્યાણને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
ચંદ્રબાબુ નાયડુના પુત્રને કયુ ખાતુ?













