- દિલ્હી જળબોર્ડે પાણીને લઇને આકરા પાણીએ
- પાણી વેડફવા અંગે બનાવ્યા કડક નિયમો
- પાઇપથી વાહન ધોવા બદલ પણ લાગશે દંડ
ઉનાળાની કાળઝાળ ગરમી અને તેમાં પણ પાછી પાણીની અછત. ત્યારે આવા સમયમાં જો કોઇ પાણી વેડફાતુ જણાશે તો તેને મસમોટો દંડ ભરવો પડશે. આ નિયમ દિલ્હી સરકાર લાગુ કરવા જઇ રહી છે. જે માટે દિલ્હી સરકારના જળ મંત્રી આતિશે જળ બોર્ડના સીઈઓને પાણીનો બગાડ રોકવા માટે મહત્વનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હી જળ બોર્ડને લખ્યો પત્ર













