- કર્ણાટકમાં ચૂંટણી પ્રવાસે પીએમ મોદી
- દાવણગેેરેમાં પીએમ મોદીની જનસભા
- અગાઉ બેલગાવીમાં સંબોધી હતી સભા
લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી કર્ણાટકની વિવિધ બેઠકો પર ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. ત્યારે હાલ તેઓ કર્ણાટકના દાવણગેરેમાં સભા સંબોધન કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીની જનસભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. પીએમ મોદી સ્ટેજ પર આવતા જ મેદાન ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યુ હતું.
નેહાની હત્યા સામાન્ય હત્યા નથી- પીએમ મોદી













