- લોકસભાના સ્પીકરને લઇને ખેંચમતાણ
- વિપક્ષે કે, સુરેશને બનાવ્યા લોકસભા સ્પીકર પદના ઉમેદવાર
- દેશમાં ત્રીજી વખત થશે લોકસભા સ્પીકરની ચૂંટણી
લોકસભા સ્પીકર પદ પર એનડીએ અને વિપક્ષ વચ્ચે સહમતિ થઇ ન હોવાનું સામે આવ્યું છે. આથી કે. સુરેશને વિપક્ષે ઉમેદવાર બનાવ્યા છે. આમ ઓમબિરલાએ એનડીએ તરફથી જ્યારે વિપક્ષના કે સુરેશે લોકસભાના સ્પીકર પર માદે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.
આવતીકાલે થશે ચૂંટણી













