મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ હતુ. આ અકસ્માતમાં તેમનું અવસાન થયું. મુંબઈમાં મંત્રીમંડળની બેઠકમાં હાજરી આપ્યા બાદ, અજિત પવાર એક ખાનગી કંપનીના ચાર્ટર્ડ વિમાનમાં બારામતી જઈ રહ્યા હતા.
આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મોત થયા હતા














