બિહારમાં શિક્ષક નિયુક્તિ માટે ડોમિસાઇલ નીતિ લાગૂ કરવા માટે સીએમ નીતીશ કુમારે આદેશ આપ્યા છે. જેમાં બિહારના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ TRE-4થી લાગૂ કરવામાં આવશે. TRE-5 અને STET પણ આયોજીત કરવામાં આવશે. આ નીતિ દ્વારા યોગ્ય ઉમેદવારને તક મળી રહેશે.
બિહારના યુવાઓ માટે ખુશ ખબર













