અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ. 241 મુસાફરોના મોત થયા. જે બાદ મૃતકોના પરિજનોને એર ઇન્ડિયા દ્વારા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.