ભલે પ્લેન ક્રેશની સંખ્યા રોડ અને ટ્રેન અકસ્માતની તુલનામાં ઓછી હોય પરંતુ પ્લેન ક્રેશમાં મૃતકોની સંખ્યા સૌથી વધુ હોય છે. કારણ કે વિમાન દુર્ઘટનામાં મુસાફરોની બચવાની શક્યતા નહિવત હોય છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઇ છે. જેમાં મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પાયલોટ, ક્રૂ મેમ્બર, મુસાફરો અને પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયુ છે. બચાવ કાર્ય હાલ પણ ચાલુ છે. ટેક ઓફ બાદ પ્લેન તુરંત ક્રેશ થયુ હતુ.
દુર્ઘટનાની સ્થિતિ પર નિર્ભરતા













