ગ્રેટર નોઇડામાં નિક્કી હત્યાકાંડ મામલામાં નવો વળાંક આવ્યો છે. હાલ આ મામલે એવી વાત સામે આવી છે કે નિક્કીનું મોત ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટના કારણે થયુ છે. પરંતુ આ મામલે પોલીસને સિલિન્ડર બ્લાસ્ટ સાથે જોડાયેલા કોઇ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી. ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટનું કોઇ નિશાન પણ મળ્યુ નથી.
સિલિન્ડર બ્લાસ્ટનો કોઇ પુરાવો નહીં













