રાજા રઘુવંશી હત્યા કેસમાં થઇ રહેલા ખુલાસા પ્રકરણને વધુ રસપ્રદ બનાવી રહ્યુ છે. હત્યાને 4 મહિના થઇ ગયા છે. ત્યારે હવે મૃતક રાજાના ભાઇ વિપિને પોલીસને કહ્યુ છે કે, તેમના પરિવારને જાનનો ખતરો છે. હત્યાના મુખ્ય આરોપીઓની ધરપકડ થઇ છે. અને તેઓ જેલના સળિયા પાછળ છે. ત્યારે રાજાના પરિવારે ખુલાસો કર્યા બાદ પોલીસ માટે ફરી તપાસનો વિષય સામે આવ્યો છે.
કોણ હતો અજાણ્યો શખ્શ ?













