હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. 20 જૂને વરસાદનું આગમન થયુ ત્યારથી જ વાદળ ફાટવુ, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે. જેમાં 43 લોકોના મોત થયા છે જ્યારે 37 લોકો ગુમ થયા છે. પ્રાકૃતિક આપત્તિનો સૌથી વધારો માર તો મંડી જિલ્લામાં થઇ છે. મંડીમાં ઠેકઠેકાણે રસ્તા બંધ છે. વાદળ ફાટવાની તથા ભૂસ્ખલનની 10 ઘટનાઓ થઇ છે. મંડીમાં જ 17 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 31 લોકો ગુમ થયા છે.
વરસાદી વિનાશમાં ન દેખાયા સાંસદ !













