ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચોમાસા સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મોકલેલા રાજીનામા પત્રમાં તેમને સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે. જગદીપ ધનખડે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપું છું અને ડોકટરોની સલાહનું પાલન કરું છું. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનુ રાજીનામુ મંજૂર કર્યું છે.
પીએમ મોદીએ શું કહ્યું ?













