ભારતના સિક્કિમમાં કુદરતી આફતે તબાહી મચાવી દીધી છે. જેમાં ભારતીય સેના પણ રેસક્યુ કામગીરીમાં જોડાઇ છે. પરંતુ કુદરતનો કહેર એવો છે કે લેન્ડસ્લાઇડની ચપેટમાં ભારતીય સેનાનો એક કેંપ પણ આવી ગયો. પરિણામે ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા છે જ્યારે 6 જવાનોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે બની આ ઘટના.
સિક્કિમમાં ભૂસ્ખલ અને ભારે વરસાદ













