- ઉત્તર પ્રદેશા ગોંડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો
- યુપીમાં રેલવે અકસ્માતોનો સીલસીલો વર્ષોથી યથાવત્
- દેશમાં પરિવહન તરીકે સૌથી મોટું સાધન ભારતીય રેલવે છે
દેશમાં પરિવહન માટે સૌથી મોટું સાધન ભારતીય રેલવે છે અને દરરોજ કરોડો લોકો ટ્રેનથી પ્રવાસ ખેડતા હોય છે. બીજી તરફ રેલવે સુરક્ષાના દાવા ખૂબ કરે છે પરંતુ ગમે તે સમયે આ દાવા પોકળ સાબિત થઈ જતા હોય છે. રેલવેની બેદરકારીનું પરિણામ એટલે સેંકડો લોકોનાં મોત. શુક્રવારે બરેલીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો. જેમાં આશરે 31 લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઉત્તર પ્રદેશમાં ક્યારે-કયારે મોટા રેલવે અકસ્માત સર્જાયા













