- અડદની દાળના ભજીયાનો હોય છે અલગ જ સ્વાદ
- ચોમાસાની સીઝનમાં આ ભજીયા રહેશે હેલ્ધી અને ટેસ્ટી
- જાણો સરળ અને ઝટપટ તૈયાર થતી વાનગીની રેસિપિ
અડદની દાળથી બનતા ખાસ ભજીયા સ્વાદથી ભરપૂર હોવાની સાથે સાથે હેલ્થને માટે પણ ફાયદો કરે છે. વરસાદની સીઝન આવતા જ ભજીયાની ફરમાઈશ શરૂ થાય છે. આ સમયે ચટપટા અને ગરમાગરમ ભજીયા સ્વાદિષ્ટ હોવાથી એક ખાસ ટેસ્ટ આપે છે. ખાસ કરીને ચણાના ભજીયા, મગના ભજીયા કે મેથીના ભજીયા આપણે ત્યાં બનતા હોય છે પણ ચોમાસામાં અડદની દાળના ભજીયાનો સ્વાદ માણી લેવો જરૂરી છે. તો જાણો સરળ વાનગીની રેસિપિ.
સામગ્રી













