ગુજરાતમાં શ્રાવણ મહિનો એટલે તહેવારનો મહિનો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું મહત્વ છે. હાલમાં જ ધૂમધામથી રક્ષાબંધન તહેવારની ઉજણી થઈ. અને હવે લોકો રાંધણછઠ્ઠ, નાગપાંચમ, શીતળાસાતમ અને જન્માષ્ટમની તહેવારની તૈયારીમાં લાગી ગયા છે. આવતીકાલે 13 ઓગસ્ટના રોજ નાગપંચમીનો તહેવાર છે. આ દિવસે અને શીતળાસાતમના દિવસે કુલેરની મીઠાઈ બનાવવાનું ખાસ મહત્વ છે. આ મીઠાઈ બનાવવાની સરળ રીત નોંધી લો.
કુલેર બનાવવા માટે સામગ્રી













