વરસાદની સિઝનમાં વડા અને ભજીયા ખાવાનું બહુ મન થાય. વારંવાર સમોસા અને બટાકાવડા જેવા તળેલા ફરસાણ ખાઈને આરોગ્ય બગડે છે. વરસાદમાં પાણી ભરાવાના કારણે ગંદકી થા