ગુજરાતીઓ ખાવાના જબરા શોખીન હોય છે. વરસાદમાં બટાકાવડા જેવા ફરસાણ તો આરોગે છે. અને વરસાદી સિઝનમાં આવતા શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ફરાળી ફરસાણની મોજ લે છે. બજારમાં ઉપવાસમાં ખવાતી જુદી-જુદી ફરાળી વાનગી મળે છે. સાબુદાણાથી ખીચડીને લઈને ફરાળી પિઝ્ઝા મળવા લાગ્યા છે. ખાવાના શોખીનોએ ઉપવાસમાં બજારની વાનગી ના ખાવી હોય તો આ વાનગી જરૂર તમારા સ્વાદનો ચટાકો પૂરો કરશે.
ફરાળી હાંડવા માટેની સામગ્રી:













