- દ્વાદશ જ્યોર્તિલિંગના દર્શનથી થશો ધન્ય
- 21 ફૂટ ઊંચું વિશાળ શિવલિંગ ભક્તોની આસ્થાનું કેન્દ્ર
- દર્શનથી જ આધિ,વ્યાધિ,ઉપાધિનો થાય છે નાશ
કહેવાય છે કે, ચકુડિયા મહાદેવના દર્શન માત્રથી રીઝે છે શિવજી. જો કે આ પાવન ધામની વિશેષતા એ છે કે, અહીં સ્થાપિત વિશાળ શિવલિંગ અને દ્રાદશ જ્યોતિર્લિંગના દર્શન કરીને અનેક શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.
દ્વાદશ જ્યોતિર્લિંગની પાંચ વાર પરિક્રમાથી મળશે પુણ્ય













