- ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI સિરીઝ રમાશે
- ઈશાન કિશન લાંબા સમયથી ભારતીય ટીમની બહાર
- કિશનની જગ્યાએ પંતને આપવામાં આવી શકે છે તક
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 અને ODI સિરીઝ રમાશે. વનડે સિરીઝ 2 ઓગસ્ટથી શરૂ થશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ઈશાન કિશન લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ઈશાન આ વખતે પણ ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની તક ગુમાવી શકે છે. તેની જગ્યાએ રિષભ પંતને તક આપવામાં આવી શકે છે.
કિશને વર્લ્ડકપ 2023માં રમી આંતરરાષ્ટ્રીય મેચ













