Aloveraને ગુજરાતીમાં કુંવારપાઠુ પણ હિંદીમાં શું કહેવાય?

credits: Meta AI

એલોવેરા સ્કીન, વાળ અને સ્વાસ્થ્યની સંભાળ માટે બેસ્ટ ઓલરાઉન્ડર માનવામાં આવે છે.

આ એક નાની હાઇટનો અને થડ વગરનો છોડ છે, જેના પાંદડા જાડા અને આગળથી અણીદાર હોય છે.

આયુર્વેદમાં એલોવેરાને હિન્દીમાં 'ઘૃતકુમારી' કહેવામાં આવે છે.

તેને સામાન્ય ભાષામાં 'ગ્વારપાઠા' અને 'ઘીગ્વાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

સંસ્કૃતમાં આ ગુણકારી છોડને 'ગૃહકન્યા' નામ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં એલોવેરાને સામાન્ય રીતે 'કુવારપાઠું' (અથવા કુંવાર) તરીકે ઓળખવામાં આવે છે.

તમિલમાં 'કત્તાલૈ', તેલુગુમાં 'કલ્બંદ', પંજાબીમાં 'કોગર', મરાઠીમાં 'કોરફડ' અને કન્નડમાં તેને 'લોલિસર' કહે છે.

એલોવેરાના પલ્પમાંથી હળવી ગંધ આવે છે અને તેનો સ્વાદ કડવો હોય છે.

માર્કેટમાં મળતા એલોવેરા જ્યુસનો સ્વાદ સુધારવા માટે તેમાં અન્ય મીઠી વસ્તુઓ ભેળવવામાં આવે છે.

એલોવેરાના અર્કનું સેવન કરવાથી પેટનો દુખાવો અને ખેંચાણ (એંઠન) જેવી સમસ્યાઓ દૂર થાય છે.

More Web Stories

શું તમને પણ વધારે પડતા કરડે છે મચ્છર?ડાયાબિટીસમાં આ દેશી શાકભાજી બ્લડ શુગર કરશે કંટ્રોલકોના માટે હાનિકારક ઘીનું વધુ પડતું સેવનરાત્રે જમ્યાના કેટલા કલાક પછી હળદર વાળુ દૂધ પીવું ?View All