ગાઝામાં ખતરનાક વાયરસ ફેલાયો છે. આ વાયરસના કારણે લકવા જેવી બીમારીઓ લોકોને થઇ રહી છે. આ પરિસ્થિતિમાં ભૂખમરાના કારણે બીમાર થઇ રહેલા બાળકો વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે. આ બાળકોને ખોરાક અને સારવાર એકપણ વસ્તુ ન મળતા તેમની સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે.
એક્યૂટ ફ્લૈસિડ પૈરાલિસિસના વધ્યાં કેસ













