અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણ દૂર કરવામાં આવશે. આ દબાણો સરકારી જગ્યા પર થયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી આ દબાણો દૂર કરવા માટે આશ્રમને નોટીસ આપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. 32 એકમો પર દબાણો ઉભા કરી દેવાતા નોટીસ આપવામાં આવી છે.
32 એકમો દ્વારા ઇમ્પેક્ટની કરાઇ હતી અરજી













