આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપનાર રાજુ કરપડાએ કહ્યું છે કે તેઓ આગામી સમયમાં તેઓ સત્તાધારી પક્ષ સાથે જોડાઈ શકે છે.
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ
કરપડાએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ છે, અને ભવિષ્યમાં બીજા મોટા નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.













