આણંદમાં બાકી વેરો ભરવામાં ન આવતાં મનપા (આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા 6 દુકાનને સીલ કરવામાં આવી છે.
મનપા ટીમ દ્વારા બાકીદારોને નોટિસ
કરમસદ અને આણંદ મનપા ટીમ દ્વારા બાકીદારોને નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ વેરો ભરવામાં ન આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.













