ગીર સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદિરે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમન માટે સોમનાથમાં તૈયારીઓ પૂરી રીતે પૂર્ણ કરવામાં આવી છે.
સોમનાથ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે
સોમનાથ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા પણ હજારો ભાવિકો સોમનાથ પહોંચ્યા છે.













