જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. આ વખતે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં.
મેળામાં કુલ 3475 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત
મેળામાં કુલ 3475 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે જેમાં ASP, DYSP, PI, PSI અને હોમગાર્ડ-GRDના જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.













