નડિયાદ શહેરમાં નગરવાસીઓને આ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે. મહાનગરપાલિકા દ્વારા કાંસ પરના તમામ દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.


સરદાર ભવનથી લઇ માહિતી ભવન સુધી દબાણો હટાવાશે

શહેરના સરદાર ભવનથી લઈને માહિતી ભવન સુધીના કાંસ પર થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

કાંસ પરના દબાણો દુર કરાશે

ડેપ્યૂટી કમિશનરના જણાવ્યા અનુસાર, જે કાંસ ઉપર દબાણો થયેલા છે, તે તમામ જગ્યાઓ પરથી દમાણો દુર કરાશે

કાંસને નવી બનાવવાનું ટેન્ડર મંજૂર

શહેરના મધ્યમાંથી પસાર થતા કાંસને નવી બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હોવાથી દબાણો દૂર કરવાની કામગીરી શરુ કરાઇ છે

કામગીરી સંપૂર્ણ ઝડપથી કરાશે

મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું છે કે, કાંસને નવીન બનાવવા માટે ટેન્ડર મંજૂર થઈ ચૂક્યા છે અને કામગીરી સંપૂર્ણ ઝડપથી કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

  • Follow us on: