રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 1348 મકાનોના ડિમોલિશનની કામગીરીને લઈને મોટા સમાચાર આવ્યા છે
મામલતદાર દ્વારા ડિમોલિશન માટેની અંતિમ નોટિસ
રાજકોટ શહેર પૂર્વ ઝોનના મામલતદાર દ્વારા ડિમોલિશન માટેની અંતિમ નોટિસ ફટકારી છે અને રહેવાસીઓને સાત દિવસની અંદર દબાણ કરેલી જગ્યા ખાલી કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.













