રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલીશન શરુ કરાયું છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે જંગલેશ્વરમાં ગુનેગારો અને લુખ્ખા તત્વોએ પણ વૈભવી બંગલા બનાવી દીધા હતા


શેરી નંબર 29માં બેથીત્રણ માળના બંગલાઓ

જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર 29માં બેથીત્રણ માળના બંગલાઓ જોવા મળ્યા છે. આ બંગલા નામચીન ગુનેગારો અને અસામાજીક તત્વોના છે

ગુનેગારો અને લુખ્ખાઓના બંગલાઓ

આ બંગલાઓ ગુનેગારો અને લુખ્ખાઓ દ્વારા બનાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ બંગલાઓ ગેરકાયદે બનાવવામાં આવ્યા છે.

દાદાના બુલડોઝર ફરી વળ્યું

 આજે આ બંગલાઓ ઉપર પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.જેના કારમે ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. 


આ પણ વાંચો----    Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: