અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના બારમણ ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે, જ્યાં એક યુવાને આપઘાત કરી લીધી છે જેથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યું
ગામના અજય અર્જુન પરમાર (ઉ.વ. 28) નામના યુવાને પોતાના ઘરે જ્યારે કુટુંબના કોઈપણ સભ્ય હાજર ન હતા, ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યું હતું













