કોંગ્રેસના પાલ આંબલિયા સહિતના નેતાઓએ શનિવારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાની મુલાકાત કરી હતી અને તેમને પાર્ટીમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું છે. આ અંગે રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે હજી કોઈ નિર્ણય લીધો નથી.
કોંગ્રેસમાં જોડાવવા રાજુ કરપડાને અપાયું નિમંત્રણ
આજે પાલ આંબલિયા સહિતના નેતાઓ રાજુ કરપડાને મળવા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવવા રાજુ કરપડાને નિમંત્રણ અપાયું હોવાનું જાણવા મળે છે.













