<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Valsad પાલિકામાં આંતરિક વિવાદ વકર્યો: ઉપપ્રમુખના અપમાનજનક શબ્દો સામે ભાજપના મહિલા સભ્ય ધરણા પર બેઠા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/political-news/valsad/valsad-nagarpalika-controversy-bjp-councillor-hunger-strike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/political-news/valsad/valsad-nagarpalika-controversy-bjp-councillor-hunger-strike</guid><pubDate>Fri, 14 Aug 2026 12:12:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વલસાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જ હોદ્દેદારો અને સભ્યો વચ્ચેનો આંતરિક અસંતોષ હવે ઉઘાડો પડીને સપાટી પર આવ્યો છે. પાલિકાના ઉપપ્રમુખ દ્વારા ભાજપના જ મહિલા સભ્ય સાથે ગેરવર્તણૂક</p><p style="text-align: justify; ">અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવતાં વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મહિલા સભ્ય જ્યોત્સનાબેન ભૂખ હડતાળ પર ઉતર્યા</b></h2><p style="text-align: justify; ">આ અપમાનના વિરોધમાં વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ભાજપના મહિલા સભ્ય જ્યોત્સનાબેન મોડી રાતથી જ પાલિકા કાર્યાલય ખાતે અચોક્કસ મુદતની ભૂખ હડતાળ અને ધરણા પર બેસી ગયા છે.</p><h3 style="text-align: justify; "><b>કોર્પોરેટરો અને સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ઘટનાને પગલે વલસાડ નગરપાલિકા સંકુલ ખાતે મોડી રાત્રે જ અન્ય કોર્પોરેટરો અને સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. પોતાના જ પક્ષના ઉપપ્રમુખ સામે ભાજપના મહિલા કોર્પોરેટરે મોરચો માંડતાં અને અચાનક ધરણા પર બેસી જતાં વલસાડ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.</p><h4 style="text-align: justify; "><b>વલસાડ પાલિકાના રાજકારણમાં ગરમાવો</b></h4><p style="text-align: justify; ">સ્થાનિક સંગઠન અને મોવડીમંડળ દ્વારા વિવાદને શમાવવા અને મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ મહિલા સભ્ય જ્યોત્સનાબેન પોતાની માંગ અને વિરોધ પર મક્કમ જોવા મળી રહ્યા છે. પોતાના સાથી મહિલા સભ્ય સાથે થયેલા આ વર્તનથી અન્ય કોર્પોરેટરોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે વલસાડ પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-indepth-gen-z-radio-to-reels-freedom-struggle-1942-congress-radio" target="_blank"><b>Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની</b></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-manjalpur-nude-video-call-racket-busted-stripchat-app" target="_blank"><b>&nbsp;Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો</b></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/StoFC85La8rsELgKVydPPG9YtThVzFMKrlE3CD8i.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: મૂળીના દુધઈ ગામે ગૌચર જમીનમાં ગેરકાયદે ખનીજ ચોરીના આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-allegations-of-illegal-mineral-theft-in-gauchar-land-in-dudhai-village-of-mulina</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-allegations-of-illegal-mineral-theft-in-gauchar-land-in-dudhai-village-of-mulina</guid><pubDate>Fri, 14 Aug 2026 12:05:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલા દુધઈ ગામેથી મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામની સીમમાં આવેલી પવિત્ર ગૌચરની જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે કિંમતી ખનીજ કાઢવામાં આવી રહ્યું હોવાનો દાવો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી અને ગૌચરની જમીનને નુકસાન પહોંચાડીને ખનીજ તત્વો પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે, જેના કારણે ગામના પશુઓ માટે ચરિયાણનો મોટો પ્રશ્ન ઊભો થયો છે અને મૂંગા પશુઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.</p><h2 style="text-align: justify; "><b>ગેરકાયદે ખનનના વીડિયો થયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">દુધઈ ગામની સીમમાં થઈ રહેલી આ ગેરકાયદેસર ખનીજ ચોરીના ચોંકાવનારા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વાયરલ થયેલા વીડિયોમાં મોટા જેસીબી મશીનો અને હિટાચી દ્વારા જમીનમાં ઊંડા ખાડા ખોદીને ડમ્પરોમાં ખનીજ ભરવામાં આવતું સ્પષ્ટપણે જોઈ શકાય છે. દિવસ-રાત ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મૂળી તાલુકામાં ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોમાં ખનીજ માફિયાઓની આવી દાદાગીરી અને બેફામ વર્તન સામે તીવ્ર અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ છે.</p><h3 style="text-align: justify;"><b>મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને રજૂઆત</b></h3><p style="text-align: justify;">આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને દુધઈ ગામના જાગૃત ગ્રામજનો અને આગેવાનો દ્વારા સ્થાનિક મામલતદાર કચેરી તેમજ ખાણ અને ખનીજ વિભાગને લેખિતમાં કડક રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે ગૌચરની જમીનમાં થતું આ ગેરકાયદે ખનન તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. આ ઉપરાંત, આ કૌભાંડમાં સામેલ ખનીજ માફિયાઓ સામે દંડાત્મક અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ સરકારી કે ગૌચરની જમીન પર અતિક્રમણ કરવાની હિંમત ન કરે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/50V9BPkwuP9WtSGNlWp0zsJPxCI5Y1o0dEtiYzuH.webp'/></item><item><title><![CDATA[Protest: વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શનનો અધિકાર... CJI સૂર્યકાન્તે કેમ આવું કહ્યું? ]]></title><link>https://sandesh.com/india/news/cji-slams-bci-ban-on-nalsar-students-right-to-protest-cannot-be-taken-away</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cji-slams-bci-ban-on-nalsar-students-right-to-protest-cannot-be-taken-away</guid><pubDate>Fri, 14 Aug 2026 11:59:13 +05:30</pubDate><description><![CDATA[<p>Protest: બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીના એક બેચના વિદ્યાર્થીઓએ વકીલ તરીકે નોંધણી કરાવવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. આ પગલાનો વ્યાપક વિરોધ થયો હતો. હવે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે આ બાબતે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ કાંતની આગેવાની હેઠળની બેન્ચે અવલોકન કર્યું, "દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે; તેથી વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. વિદ્યાર્થીઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. ફક્ત એટલા માટે કે કોઈ તેમની યુવાનીમાં ખોટું નિવેદન આપે છે તેનો અર્થ એ નથી કે તેઓ વિરોધ કરવાનો અધિકાર ગુમાવે છે. બધા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ બારમાં નોંધણી કરાવવા અને જોડાવા માટે કહો; અમે તેમને કાયદાકીય સહાય અભ્યાસક્રમો માટેના પેનલમાં સામેલ કરીશું."</p><p><br></p><p><b>હું પણ વિદ્યાર્થી તરીકે એક્ટિવ રહ્યો છું: CJI</b></p><p>CJI સૂર્યકાન્તે ટિપ્પણી કરી, "હું પણ વિદ્યાર્થી તરીકે એક્ટિવ રહ્યો છું. ભલે તેઓ ખોટા હોય, તેમને હજુ પણ વિરોધ કરવાનો અધિકાર છે. આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેનો મામલો છે. આ મુદ્દો ઉઠાવનારા તેઓ (BCI) કોણ છે? તે સંપૂર્ણપણે બિનજરૂરી છે. BCI ને અહીં દખલ કરવાનો કોઈ અધિકાર નથી."</p><p><br></p><p><b>BCI એ પરિપત્ર પાછો ખેંચ્યો</b></p><p>BCI એ પ્રશ્નાર્થ પરિપત્ર પાછો ખેંચી લીધો છે. જોકે, બે અઠવાડિયામાં પ્રતિ-એફિડેવિટ દાખલ કરી શકાય છે. સંબંધિત પત્રવ્યવહારમાં ઉલ્લેખિત ઘટનાઓ અંગે NALSAR વિદ્યાર્થીઓ સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.</p><p><br></p><p><b>BCI સંબંધિત સંપૂર્ણ મુદ્દો શું છે?</b></p><p>NEET પેપર લીક પછી વિદ્યાર્થીઓના વિરોધથી આ મામલો ઉભો થયો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને સંદર્ભથી બહાર રજૂ કરવામાં આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. હૈદરાબાદની NALSAR લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમના દીક્ષાંત સમારોહમાં CJI ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા સામે શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. તેના જવાબમાં, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના વકીલ તરીકે નોંધણી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો; જોકે, વ્યાપક વિરોધને પગલે, BCI ને આ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી. મુખ્ય ન્યાયાધીશની આજની ટિપ્પણી પણ આ જ વિષયને લગતી છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/pakistan-independence-day--shehbaz-sharif-threatens-india-over-indus-treaty" target="_blank">Pakistanની ભારતને ધમકી! જો ભારત યોગ્ય રસ્તા પર નહીં ચાલે તો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/b08akLB8aboeIUfyEV950vxqJhKx742GJsiaqm92.webp'/></item><item><title><![CDATA[Singer Divorce : નાની ઉંમરે પ્રેમ માટે પરિવાર સામે લડી આ સિંગર, પણ 1 જ વર્ષમાં તૂટી ગયા લગ્ન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/singer-sunidhi-chauhan-love-life-bollywood</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/singer-sunidhi-chauhan-love-life-bollywood</guid><pubDate>Fri, 14 Aug 2026 11:55:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે, જેમણે પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. બીજી તરફ, તેમની પ્રોફેશનલ લાઈફ ખૂબ જ શાનદાર રહી છે. આજે અમે બોલીવુડની એક એવી જ જાણીતી સિંગર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા. આ સિંગરે પરિવારની વિરુદ્ધ જઈને પોતાના પ્રેમને પસંદ કર્યો હતો, પરંતુ માત્ર 1 વર્ષમાં જ તેના લગ્ન તૂટી ગયા હતા. ત્યારબાદ તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>18 વર્ષની ઉંમરે કર્યા હતા લગ્ન</b></h2><p style="text-align: justify; "></p><div style="text-align: justify;">ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અવાજથી ઓળખ બનાવનાર આ સિંગરનું નામ સુનિધિ ચૌહાણ છે. સુનિધિ ચૌહાણે પોતાની કારકિર્દીમાં હિન્દી, કન્નડ, પંજાબી, મલયાલમ, બંગાળી અને ભોજપુરી ભાષામાં ગીતો ગાયા છે. તેની અંગત જિંદગી પણ ઘણી ચર્ચામાં રહી છે. માત્ર 18 વર્ષની ઉંમરે સુનિધિએ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. કોરિયોગ્રાફર બોબી ખાન અને સુનિધિ ચૌહાણની પ્રેમ કહાની કોઈનાથી છુપાયેલી નથી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DYpOev-IoD4/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DYpOev-IoD4/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DYpOev-IoD4/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DYpOev-IoD4/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></div><div style="text-align: justify;"><b style="font-size: 1.75rem;">માત્ર 1 વર્ષમાં તૂટી ગયા લગ્ન</b><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DTAQgDxDb4M/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DTAQgDxDb4M/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"></a></div><p style="text-align: justify;">સુનિધિ જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેણે પોતાના પરિવારને બોબી ખાન સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ તેનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો. ત્યારબાદ સુનિધિએ પરિવારની વિરુદ્ધ જઈને બોબી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા અને લગ્નના માત્ર 1 વર્ષ બાદ જ બોબી ખાન અને સુનિધિ ચૌહાણ અલગ થઈ ગયા હતા. આ લગ્ન તૂટવાનું મુખ્ય કારણ એ હતું કે બોબી ખાનના પરિવારના લોકો સુનિધિ ચૌહાણને પોતાની વહુ તરીકે સ્વીકારતા નહોતા. ત્યારબાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.</p><h4 style="text-align: justify;"><b>બીજા લગ્ન કોની સાથે કર્યા?</b></h4><p style="text-align: justify;">પહેલા લગ્ન તૂટ્યા બાદ સિંગરે પોતાની કારકિર્દી પર ધ્યાન આપ્યું અને બોલીવુડમાં એ સ્થાન મેળવ્યું, જેનું સપનું દરેક વ્યક્તિ જોવે છે. બોલીવુડમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ સિંગરે મ્યુઝિક કમ્પોઝર હિતેશ સોનિક સાથે બીજા લગ્ન કર્યા. બંનેને એક દીકરો પણ છે, જેનું નામ તેજ સોનિક છે. સુનિધિ હવે પોતાના પરિવાર સાથે ખૂબ ખુશ છે અને કામમાંથી બ્રેક લઈને પરિવાર સાથે સમય પણ પસાર કરે છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/awarapan-2-vs-batwara-1947-advance-booking" target="_blank">આ પણ વાંચો-Movie Clash: એડવાન્સ બુકિંગમાં ઇમરાન હાશ્મીનો તોફાની ખેલ, સની દેઓલની Batwara 1947ને ચટાડી ધૂળ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/0OJH21NNOI4TGWZK7UU543pauADa83GlJdzKiJ5b.webp'/></item><item><title><![CDATA[UAEમાં છુપાયેલા ઇન્ટરનેશનલ કિંગપિન વિરેન્દ્ર બસોયાને ભારત લવાયો, ગૃહ મંત્રી અમિત શાહે આપી માહિતી ]]></title><link>https://sandesh.com/india/news/crime/ncb-extradites-drug-kingpin-virendra-basoya-from-uae-amit-shah</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ncb-extradites-drug-kingpin-virendra-basoya-from-uae-amit-shah</guid><pubDate>Fri, 14 Aug 2026 11:48:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં નશાના કારોબાર સામે મોટો પ્રહાર કરતા જાહેરાત કરી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા યુએઈ (UAE) થી આંતરરાષ્ટ્રીય ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયાને સફળતાપૂર્વક ભારત પાછો લાવવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિની મોટી ઉપલબ્ધિ</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સફળતાને નશીલા પદાર્થો સામે મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિની એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે. બસોયા પર વિદેશમાં બેસીને ભારત સુધી ચાલતા વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનો ગંભીર આરોપ છે.</p><h3 style="text-align: justify; "><b>કાયદાની લાંબી પહોંચથી બચી શકશે નહીં</b></h3><p style="text-align: justify; ">ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ડ્રગ તસ્કરો ચાહે દુનિયાના ગમે તે ખૂણામાં છુપાયા હોય, તે ભારતીય કાયદાની લાંબી પહોંચથી બચી શકશે નહીં. આપણી સુરક્ષા એજન્સીઓ વિદેશમાં છુપાયેલા ડ્રગ તસ્કરોના આખા નેટવર્ક અને ઇકોસિસ્ટમને મુળમાંથી ખતમ કરી રહી છે. ભારતીય એજન્સીઓ છેલ્લા લાંબા સમયથી બસોયાની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી અને અંતે તેને ભારત લાવવામાં સફળતા મળી છે.</p><h4 style="text-align: justify; "><b>સરકારે ત્રણ વર્ષની રાષ્ટ્રીય ડ્રગ-વિરોધી યોજના  તૈયાર કરી</b></h4><p style="text-align: justify; ">આ સાથે જ સરકારે વર્ષ 2026-2029 માટે ત્રણ વર્ષની રાષ્ટ્રીય ડ્રગ-વિરોધી યોજના (Vision Document) પણ તૈયાર કરી છે, જેમાં 40 થી વધુ મંત્રાલયો અને વિભાગો સાથે મળીને ઇન્ટેલિજન્સ, કાયદાનું પાલન અને પુનર્વસન પર કામ કરશે. ડ્રગ્સના ઉત્પાદનમાં વપરાતા કેમિકલ્સ અને NDPS એક્ટના નિયમોની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર નાર્કોટિક્સ નેટવર્ક પર એટલી સખત કાર્યવાહી કરશે કે તેનો પ્રભાવ આગામી દાયકાઓ સુધી જોવા મળશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-indepth-gen-z-radio-to-reels-freedom-struggle-1942-congress-radio" target="_blank"><b>&nbsp;Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની</b></a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-manjalpur-nude-video-call-racket-busted-stripchat-app" target="_blank"><b>&nbsp;Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો</b></a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/isSjqS738ad6Um0TRDhIyVsSD49PCgQcAzEGPHs0.webp'/></item><item><title><![CDATA[Onion Rates Surge: ડુંગળી રડાવશે! ફરી એકવાર ડુંગળીના ભાવ પહોંચશે આસમાને ]]></title><link>https://sandesh.com/business/news/onion-rates-surge-onions-will-make-you-cry-onion-prices-will-once-again-reach-the-sky</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/onion-rates-surge-onions-will-make-you-cry-onion-prices-will-once-again-reach-the-sky</guid><pubDate>Fri, 14 Aug 2026 11:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>જુલાઈ મહિનામાં, ફુગાવાએ સામાન્ય માણસના બજેટને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. ખોરાક અને પીણાં ઉપરાંત, મુસાફરી, કપડાં અને વ્યક્તિગત સંભાળની વસ્તુઓ પણ નોંધપાત્ર રીતે મોંઘી થઈ ગઈ છે.જ્યારે પણ ખાદ્ય ચીજોના ભાવ વધે છે, ત્યારે તે દરેક ઘરના રસોડાના અને માસિક બજેટને સીધી અસર કરે છે. ત્યારે હવે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના પણ ભાવ આસમાને પહોંચવાના છે.&nbsp;</p><p><b style="font-size: 2rem;">ડુંગળના આગમનમાં વિલંબ થતા ભાવ વધશે&nbsp;&nbsp;</b></p><p>દેશના મુખ્ય બજારોમાંના એક લાસલગાંવ ખાતે જથ્થાબંધ ડુંગળીના ભાવમાં ગયા અઠવાડિયે 25 ટકાનો વધારો થયો હતો જ્યારે સરકાર ભાવ વધારાને રોકવા માટે તેના બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાની તૈયારી કરી રહી છે. વેપારીઓને અપેક્ષા છે કે દક્ષિણ ભારતમાંથી ખરીફ ડુંગળીના પાકના આગમનમાં વિલંબને કારણે ભાવમાં વધુ વધારો થશે. આમ થવાનું કારણ મોડી વાવણી છે.&nbsp;</p><p>સરકાર સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કરે તેવી અપેક્ષા છે. સરકારે આ સિઝનમાં લઘુત્તમ ખાતરીપૂર્વક ખરીદી કિંમતમાં સાત વખત વધારો કર્યો હોવા છતાં, ડુંગળીની ખરીદીનો અંદાજિત જથ્થો 200,000 ટન લક્ષ્યાંકથી લગભગ 25 ટકા ઓછો છે.</p><p><b style="font-size: 1.75rem;">જથ્થાબંધ ડુંગળીના ભાવમાં 25%નો ઉછાળો</b></p><p>બુધવારે, લાસલગાંવ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC) ખાતે ડુંગળીના સરેરાશ ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.27 પર પહોંચી ગયા જે 5 ઓગસ્ટના રોજ પ્રતિ કિલોગ્રામ રૂ.21.50  થી વધીને રૂ30  પ્રતિ કિલોગ્રામ થયા હતા.  જે આશરે ૨૫ ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન ઉચ્ચ ગુણવત્તાવાળા ડુંગળીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.24 થી વધીને રૂ.30 પ્રતિ કિલોગ્રામ થયા. રવિ પાકમાંથી આવતી ડુંગળી  માર્ચ અને એપ્રિલમાં લણણી અને સંગ્રહ કરવામાં આવે છે. જે ઓક્ટોબર સુધી દેશના પ્રાથમિક પુરવઠા તરીકે સેવા આપે છે. આ પુરવઠો કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી શરૂઆતના ખરીફ પાક દ્વારા પૂરક બને છે ત્યારબાદ ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય રાજ્યોમાંથી મુખ્ય ખરીફ પાકનું આગમન થાય છે.</p><p><b style="font-size: 1.75rem;">ડુંગળીના ભાવ નક્કી કરવા માટે સપ્ટેમ્બરનું હવામાન</b></p><p>મહારાષ્ટ્રના અનુભવી ડુંગળી નિકાસકાર દાનિશ શાહે ET ને જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં ડુંગળીના ભાવ સ્થિર રહેશે. જો કે સપ્ટેમ્બરમાં હવામાનની સ્થિતિ આગામી મહિનાઓમાં ભાવ નક્કી કરતું નિર્ણાયક પરિબળ રહેશે. જો દક્ષિણ ભારતમાં વરસાદ નવા પાકને નુકસાન પહોંચાડે છે તો તે ભાવ પર દબાણ લાવી શકે છે. તેનાથી વિપરીત જો નવો પાક સારી ગુણવત્તાનો હોય, તો ભાવ નિયંત્રણમાં રહેવાની શક્યતા છે.</p><p><b style="font-size: 1.5rem;">ડુંગળીમાં આટલો વિલંબ શા માટે?</b></p><p>મહારાષ્ટ્રમાં ચોમાસાના મોડા આગમનને કારણે ખરીફ વાવણીમાં વિલંબ થયો છે જેના કારણે નાસિક ક્ષેત્રમાં ખરીફ પાકનું આગમન પાછળ ધકેલાઈ શકે છે. વેપારીઓ જણાવે છે કે આનાથી ભાવ સ્થિરતા જાળવવામાં દક્ષિણ પાકનું મહત્વ વધે છે. જોકે વેપારીઓના મતે રવિ ડુંગળીના ઉત્પાદન અને સંગ્રહમાં કોઈ ઘટાડો થયો નથી પરંતુ પાકની ગુણવત્તા નબળી છે.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/03/21/ZsKRyEhaQ09u8bntYMqQeW9GlKTzTTriOCIdVr37.jpg'/></item><item><title><![CDATA[Vadodara SSG હોસ્પિટલમાં દાઝેલા બાળકને વ્હીલચેર-સ્ટ્રેચર પણ ન મળતા માતા ખોળામાં ઊંચકવા મજબૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/burned-child-forced-to-carry-on-mothers-lap-as-wheelchair-and-stretcher-not-available-at-vadodara-ssg-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/burned-child-forced-to-carry-on-mothers-lap-as-wheelchair-and-stretcher-not-available-at-vadodara-ssg-hospital</guid><pubDate>Fri, 14 Aug 2026 10:55:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલ (SSG) ને 'એમ્સ' (AIIMS) કક્ષાની હોસ્પિટલ બનાવવાની મોટી મોટી વાતો વચ્ચે તંત્રની ગંભીર બેદરકારીનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહીના કારણે એક દાઝેલા બાળક અને તેના પરિવારને અત્યંત કડવો અનુભવ થયો છે. દર્દીઓ માટે ઉત્તમ સુવિધાઓ હોવાના દવાઓ વચ્ચે હોસ્પિટલ કેમ્પસમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સામાન્ય નાગરિકોને કેટલી હદે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેનો આ ઘટનાએ પર્દાફાશ કરી દીધો છે.</p><h2 style="text-align: justify; "><b>માતા અને પરિવારની ભારે હાલાકી</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે 4થી 5 વર્ષનું એક નાનું માસૂમ બાળક ગંભીર રીતે દાઝી ગયું હતું. આ બાળકને સારવાર અર્થે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જતી વખતે પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. દર્દી માટે વ્હીલચેર કે સ્ટ્રેચરની કોઈ વ્યવસ્થા ન મળતાં લાચાર માતા પોતાના પીડિત બાળકને ગોદમાં ઊંચકીને એક વોર્ડથી બીજા વોર્ડમાં ભટકવા મજબૂર બની હતી. એટલું જ નહીં, બાળકના શરીરે ચાલતી ગ્લુકોઝની બોટલ પણ તેના પરિવારજનોએ હાથમાં પકડીને સાથે ચાલવું પડ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>વીડિયો વાયરલ થતાં ઊઠ્યા સવાલો</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલમાં વ્હીલચેર અને સ્ટ્રેચર જેવી પાયાની સુવિધાઓ માટે દર્દીના સગાંઓને ફાંફા મારવા પડે તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવી બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારીઓ અને પ્રશાસન સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/BOLRr0Oxh0eWTQHkLUoGMvr7PTufI1ZXfyIYBCYR.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મનપસંદ જીમખાના જુગાર ધામ કેસમાં દરિયાપુર PI સહિત ત્રણ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/crime/ahmedabad/ahmedabad-manpasand-gymkhana-gambling-raid-dariapur-pi-suspended</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/crime/ahmedabad/ahmedabad-manpasand-gymkhana-gambling-raid-dariapur-pi-suspended</guid><pubDate>Fri, 14 Aug 2026 09:54:33 +05:30</pubDate><description><![CDATA[<div>અમદાવાદના ચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ બેડામાં મોટો ભૂકંપ આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અહેવાલ બાદ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની બેદરકારી અને આંતરિક સંડોવણી સામે આવતાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ (PI) જી.વી. ગોહિલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.&nbsp;</div><h2><b><br></b><b>ચોકીના પીએસઆઇ  અને સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ&nbsp;</b></h2><div><br></div><div>માત્ર PI જ નહીં, પરંતુ તેમની સાથે દરિયાપુર ચોકીના પીએસઆઇ  અને સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે. પોતાના જ વિસ્તારમાં આટલું મોટું જુગારધામ ધમધમતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી કે પછી આંખ આડા કાન કર્યા, તે અંગે સંશય સેવાઈ રહ્યો છે. SMC ની અચાનક પડેલી રેડમાં અનેક શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા અને મોટો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.</div><div><br></div><h3><b>DGP દ્વારા લેવાયેલા આ નિર્ણયથી અમદાવાદ પોલીસ બેડામાં સન્નાટો&nbsp;</b></h3><div><br></div><div>SMC ના રિપોર્ટના આધારે DGP દ્વારા લેવાયેલા આ નિર્ણયથી અમદાવાદ પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં બેદરકારી દાખવનાર કોઈ પણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં.&nbsp;</div><div><br></div><div>આ પણ વાંચો&nbsp; ;&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-manjalpur-nude-video-call-racket-busted-stripchat-app" target="_blank"><b>Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો</b></a>&nbsp; &nbsp;</div><div><br></div><div>આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b> Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></div><div><br></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/M9BdrZOLKSIC7g8tSjiqIoyYnzrMkeN3GWHVQkcP.webp'/></item><item><title><![CDATA[Suratના પાંડેસરામાં અસામાજિક તત્વોએ સરેઆમ હુમલો કરી યુવકના માથામાં ઝીંકાયા તેજધાર હથિયારના ઘા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/in-pandesara-surat-anti-social-elements-attacked-a-young-man-and-inflicted-sharp-weapon-wounds-on-his-head</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/in-pandesara-surat-anti-social-elements-attacked-a-young-man-and-inflicted-sharp-weapon-wounds-on-his-head</guid><pubDate>Fri, 14 Aug 2026 09:51:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આતંક સતત વધી રહ્યો છે. પાંડેસરાના રવિનગરમાં સરેઆમ રક્તપાતની એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં દીપક નામના એક નિર્દોષ યુવક પર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકના માથાના ભાગે તેજધાર હથિયારના આડેધડ ઘા ઝીંકી દેતાં યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ લોહિયાળ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યુવકને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ભયનો માહોલ અને ગુનાખોરીનું હોટસ્પોટ</b></h2><p style="text-align: justify; ">સરેઆમ ખેલાયેલા આ ખૂની ખેલથી સમગ્ર રવિનગર અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભારે દહેશત, ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પાંડેસરા વિસ્તાર હવે ધીમે ધીમે ગુનાખોરીનું મોટું હોટસ્પોટ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અહીં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા રોડ-રસ્તા પર મારામારી, લૂંટ અને હુમલા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકો, મહિલાઓ અને વેપારીઓ માટે સુરક્ષિત રીતે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ</b></h3><p style="text-align: justify; ">આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અવારનવાર બનતી આવી હિંસક ઘટનાઓને કારણે પોલીસ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે પાંડેસરામાં આતંક મચાવતા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં ભરીને કાયદાનું શાસન પુનઃ સ્થાપિત કરવામાં આવે, જેથી નાગરિકો શાંતિથી અને ભયમુક્ત રીતે જીવી શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/M3PB4lhCelsXuYzmL4TZQ6HtJ3ekOmRoJPmoYH9a.webp'/></item><item><title><![CDATA[Team India: બાંગ્લાદેશ પ્રવાસને લઈને BCCIએ આપ્યુ અપડેટ, ભારત સરકારની મંજૂરી બાદ લેવાશે નિર્ણય ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/team-india-bcci-gives-update-on-bangladesh-tour-decision-will-be-taken-after-approval-from-the-indian-government</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/team-india-bcci-gives-update-on-bangladesh-tour-decision-will-be-taken-after-approval-from-the-indian-government</guid><pubDate>Fri, 14 Aug 2026 09:04:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ જઈને દ્વિપક્ષીય શ્રેણી રમે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી હજુ સુધી આ પ્રવાસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન BCCIએ અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણીની જાહેરાત કરી છે, જેના કારણે ભારતના બાંગ્લાદેશ પ્રવાસની શક્યતાઓ ઓછી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>બાંગ્લાદેશ પ્રવાસ હજુ રદ થયો નથી</b></h2><p style="text-align: justify; ">જોકે, હવે BCCIના એક સૂત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ પ્રવાસ હજુ રદ થયો નથી. અંતિમ નિર્ણય ભારત સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે. BCCIના સૂત્રના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ પ્રવાસને લઈને સરકારના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હાઈ કમિશનર સાથે સતત સંપર્કમાં છે અને વાતચીત ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>બાંગ્લાદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી</b></h3><p style="text-align: justify; ">BCCIના સૂત્રએ જણાવ્યું કે બાંગ્લાદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે. બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો હજુ પણ સારા છે અને BCCI હાલમાં સરકાર તરફથી મળનારા સંકેતની રાહ જોઈ રહ્યું છે. જો સરકાર પ્રવાસને મંજૂરી આપે છે, તો ત્યારબાદ શ્રેણીની તારીખો નક્કી કરવામાં આવશે. હાલમાં આ શ્રેણી માટે કોઈ સમયગાળો નક્કી કરવામાં આવ્યો નથી.</p><h4 style="text-align: justify; "><b>BCBએ 6 મેચની શ્રેણીનો પ્રસ્તાવ આપ્યો</b></h4><p style="text-align: justify; ">ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મર્યાદિત ઓવરોની શ્રેણી યોજવાનો પ્રસ્તાવ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે BCCI સમક્ષ મૂક્યો છે. આ શ્રેણીમાં કુલ છ મેચ રમાવાની યોજના છે. તેમાં ત્રણ વનડે અને ત્રણ T20I મેચનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, BCBના અધ્યક્ષે પણ BCCI સાથે ભારતના પ્રવાસ અંગે ચર્ચા કરી હતી.</p><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશના નિર્ણય બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. બાંગ્લાદેશે સુરક્ષાને કારણ દર્શાવીને વર્લ્ડ કપ માટે ભારત ન આવવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના મેચો શ્રીલંકામાં રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ તેની માંગ સ્વીકારી નહોતી. પરિણામે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં રમ્યું નહોતું.</p><p style="text-align: justify; ">આ ઘટનાના બાદ BCBએ ભારત સાથે ક્રિકેટ સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ થાય તેવી આશા છે. જોકે, ભારત સરકારની મંજૂરી મળ્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય થઈ શકશે.</p><p style="text-align: justify; ">હાલમાં BCCI અને સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો મંજૂરી મળે છે તો ત્રણ વનડે અને ત્રણ T20Iની શ્રેણી માટે નવી તારીખો નક્કી થઈ શકે છે. તેથી ભારતીય ટીમ બાંગ્લાદેશ જશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય માટે હજુ રાહ જોવી પડશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/uYSOgzdd4Q9qObMbqhh6eAfjSc1xziqQR0spcYV7.webp'/></item></channel></rss>