<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gold Price Today : ચાંદી ચમકી કે સોનું સસ્તું થયું? દાગીના ખરીદતા પહેલાં ચેક કરો આજનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-price-today-check-latest-gold-and-silver-rates-in-your-city</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-price-today-check-latest-gold-and-silver-rates-in-your-city</guid><pubDate>Fri, 05 Jun 2026 10:10:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવે ઘરમાં લગ્ન હોય કે તીજ-તહેવાર, સોનું તો ખરીદવું જ પડે છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાનો વાયદા ભાવ આજે સવાર સુધી 0.01% ઘટીને એટલે કે 18 રૂપિયાના ઘટાડા સાથે 1,55,722 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.<br></p><h2><b>ખરીદી પહેલાં જાણો ભાવ!</b></h2><p></p><p style="text-align: justify; "> ચાંદીનો વાયદા ભાવ આજે સવાર સુધી 0.04% ઘટીને એટલે કે 116 રૂપિયાના ઘટાડા સાથે 2,64,680 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. એવામાં અહીંથી જાણો આજે સોનું અને ચાંદી ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે.&nbsp;<br></p><h3><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,55,880&nbsp;</td><td>1,42,900</td></tr><tr><td>મુંબઈ</td><td>1,55,730</td><td>1,42,750</td></tr><tr><td>કોલકાતા</td><td>1,55,730</td><td>1,42,750<br></td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,57,960<br></td><td>1,44,300<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>1,55,780</td><td>1,42,800</td></tr><tr><td>રાજકોટ</td><td>1,55,780</td><td>1,42,800</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>મોટા શહેરોમાં આજનો ચાંદીનો ભાવ</b></h3><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>100 ગ્રામ ચાંદીનો ભાવ</b></td><td><b>1 કિલો ચાંદીનો ભાવ</b></td></tr><tr><td>દિલ્હી</td><td>28,000</td><td>2,80,000</td></tr><tr><td>મુંબઈ</td><td>28,000</td><td>2,80,000</td></tr><tr><td>કોલકાતા</td><td>28,000</td><td>2,80,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>28,000</td><td>2,80,000</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>કેમ વધી રહ્યો છે સોના-ચાંદીનો ભાવ?
</b></h4><p style="text-align: justify; ">સોના અને ચાંદીના સતત વધતા ભાવનું મુખ્ય કારણ વૈશ્વિક તણાવ, રોકાણકારોની વધતી ખરીદી અને બજારની વધઘટ છે. ચાંદીની માંગ ઉદ્યોગોમાં વધવાને કારણે તેના ભાવ પણ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે. ભારતમાં ઇમ્પોર્ટ ટેક્સ વધવાની અસર પણ કિંમતો પર જોવા મળી રહી છે. આ જ કારણે સર્રાફા બજારમાં સોનું-ચાંદી મોંઘા બનેલા છે.
</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth" target="_blank">આ પણ વાંચો-FLOP કરિયર છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે 48 વર્ષની આ હસીના!</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/i66VdqR0gMkqr4zNIVguXHRHuTNJG3DFWwSLCx5Y.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : ચાંદી ચમકી કે સોનું સસ્તું થયું? દાગીના ખરીદતા પહેલાં ચેક કરો આજનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-price-today-check-latest-gold-and-silver-rates-in-your-city</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-price-today-check-latest-gold-and-silver-rates-in-your-city</guid><pubDate>Fri, 05 Jun 2026 10:10:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવે ઘરમાં લગ્ન હોય કે તીજ-તહેવાર, સોનું તો ખરીદવું જ પડે છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાનો વાયદા ભાવ આજે સવાર સુધી 0.01% ઘટીને એટલે કે 18 રૂપિયાના ઘટાડા સાથે 1,55,722 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.<br></p><h2><b>ખરીદી પહેલાં જાણો ભાવ!</b></h2><p></p><p style="text-align: justify; "> ચાંદીનો વાયદા ભાવ આજે સવાર સુધી 0.04% ઘટીને એટલે કે 116 રૂપિયાના ઘટાડા સાથે 2,64,680 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. એવામાં અહીંથી જાણો આજે સોનું અને ચાંદી ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે.&nbsp;<br></p><h3><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,55,880&nbsp;</td><td>1,42,900</td></tr><tr><td>મુંબઈ</td><td>1,55,730</td><td>1,42,750</td></tr><tr><td>કોલકાતા</td><td>1,55,730</td><td>1,42,750<br></td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,57,960<br></td><td>1,44,300<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>1,55,780</td><td>1,42,800</td></tr><tr><td>રાજકોટ</td><td>1,55,780</td><td>1,42,800</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>મોટા શહેરોમાં આજનો ચાંદીનો ભાવ</b></h3><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>100 ગ્રામ ચાંદીનો ભાવ</b></td><td><b>1 કિલો ચાંદીનો ભાવ</b></td></tr><tr><td>દિલ્હી</td><td>28,000</td><td>2,80,000</td></tr><tr><td>મુંબઈ</td><td>28,000</td><td>2,80,000</td></tr><tr><td>કોલકાતા</td><td>28,000</td><td>2,80,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>28,000</td><td>2,80,000</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>કેમ વધી રહ્યો છે સોના-ચાંદીનો ભાવ?
</b></h4><p style="text-align: justify; ">સોના અને ચાંદીના સતત વધતા ભાવનું મુખ્ય કારણ વૈશ્વિક તણાવ, રોકાણકારોની વધતી ખરીદી અને બજારની વધઘટ છે. ચાંદીની માંગ ઉદ્યોગોમાં વધવાને કારણે તેના ભાવ પણ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે. ભારતમાં ઇમ્પોર્ટ ટેક્સ વધવાની અસર પણ કિંમતો પર જોવા મળી રહી છે. આ જ કારણે સર્રાફા બજારમાં સોનું-ચાંદી મોંઘા બનેલા છે.
</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth" target="_blank">આ પણ વાંચો-FLOP કરિયર છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે 48 વર્ષની આ હસીના!</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/i66VdqR0gMkqr4zNIVguXHRHuTNJG3DFWwSLCx5Y.webp'/></item><item><title><![CDATA[Nepalના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોનો નવો અધ્યાય શરૂ ]]></title><link>https://sandesh.com/india/news/world/nepals-foreign-minister-visits-india-starts-a-new-chapter-in-diplomatic-relations-between-the-two-countries</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/nepals-foreign-minister-visits-india-starts-a-new-chapter-in-diplomatic-relations-between-the-two-countries</guid><pubDate>Fri, 05 Jun 2026 09:49:08 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div style="text-align: justify; ">નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલ પાંચ જૂનથી ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરના આમંત્રણ પર યોજાયેલો આ પ્રવાસ બંને પાડોશી દેશો વચ્ચેના સંબંધોને ફરીથી મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ રાજદ્વારી સીમાચિહ્ન માનવામાં આવે છે. તાજેતરના સમયમાં કેટલીક ગેરસમજોને કારણે સંબંધોમાં જે સ્થિરતા આવી હતી, તેને દૂર કરીને આ મુલાકાત બંને દેશો વચ્ચે નવો ઉત્સાહ ભરશે તેવી પ્રબળ આશા છે.</div><h2 style="text-align: justify;"><b>રાજદ્વારી પહેલ અને પૃષ્ઠભૂમિ
</b></h2><div style="text-align: justify;">નેપાળના શાસક પક્ષના વડા રવિ લામિછાનેની તાજેતરની ભારત મુલાકાત બાદ આ પ્રવાસ અત્યંત સૂચક છે. રવિ લામિછાનેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજેલી એક કલાકની બેઠક અને તેમને પશુપતિનાથ મંદિરની મૂર્તિ અર્પણ કરવાની ઘટનાએ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યક્તિગત સંબંધોની મજબૂતીનું પ્રતીક પૂરૂં પાડ્યું હતું. આ મુલાકાત પછી જે સકારાત્મક વાતાવરણ સર્જાયું છે, તેને હવે વિદેશ મંત્રી શિશિર ખાનલ નક્કર આર્થિક અને રાજકીય કરારોમાં પરિવર્તિત કરવા માટે દિલ્હી આવ્યા છે.
</div><h3 style="text-align: justify;"><b>મુખ્ય વાટાઘાટો અને કરારોનું મહત્વ
</b></h3><div style="text-align: justify; ">વિદેશ મંત્રીની આ મુલાકાત દરમિયાન વેપાર, ઉર્જા, કનેક્ટિવિટી અને લોકો વચ્ચેના સંબંધો (people-to-people ties) મુખ્ય ચર્ચાના વિષયો રહેશે. ખાસ કરીને હાઇડ્રોપાવર ક્ષેત્રે સહયોગ અને સરહદ પાર કનેક્ટિવિટી વધારવા પર બંને દેશો વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. અગાઉ આ ક્ષેત્રોમાં જે પ્રગતિ ધીમી પડી હતી, તેને વેગ આપવા માટે બંને પક્ષો સહમત થઈ શકે છે. નેપાળ માટે ભારત સાથે સ્થિર આર્થિક સંબંધો ખૂબ જ જરૂરી છે, જ્યારે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ આ ભાગીદારી ભારત માટે અનિવાર્ય છે.</div><div style="text-align: justify; "><br></div><div style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/srinagar-massive-fire-breaks-out-in-residential-building-in-renawari-area-2-people-die" target="_blank">આ પણ વાંચોઃ Srinagar:  રેનાવારી વિસ્તારના રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત</a><br></b><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/d9ZfEbv6zrNmpqg0r0ZsSlXMaGCL7YKVv2heCyEK.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મધ્યરાત્રિએ મોટી દુર્ઘટના, ગરનાળાની કામગીરી દરમિયાન વોલ્વો કાર કેનાલમાં ખાબકી, 2 મુસાફરો ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-dandi-pul-chandrabhaga-bridge-volvo-car-accident-canal-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-dandi-pul-chandrabhaga-bridge-volvo-car-accident-canal-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 09:36:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના&nbsp; આવેલા પ્રખ્યાત દાંડી પુલ નજીક એક મોંઘીદાટ વોલ્વો કાર અચાનક કેનાલમાં ખાબકતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. ચંદ્રભાગા બ્રિજ નીચેથી પસાર થતી કેનાલ પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં કારની અંદર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.</p><h2 style="text-align: justify; "><b>ગરનાળું પૂરવાની  કામગિરી
</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચંદ્રભાગા બ્રિજ પાસે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગરનાળું પૂરવાની અને કેનાલને સરખી કરવાની કામગીરી ચાલી રહી છે. મધ્યરાત્રિના સમયે આ કામકાજ ચાલુ હતું તે દરમિયાન જ આ લક્ઝુરિયસ કાર અચાનક સીધી કેનાલની અંદર ખાબકી ગઈ હતી. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા
</b></h3><p style="text-align: justify; ">આસપાસના લોકોનો આક્ષેપ છે કે, રાત્રિના સમયે આ સ્થળે કોઈ પૂરતી બેરિકેડિંગ કે ચેતવણી આપતા સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે કાર ચાલક અંધારામાં રસ્તો સમજી શક્યો ન હતો અને આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક આ વિસ્તારથી અજાણ્યો હોવાથી પણ આ ગફલત થઈ હોવાની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માગ
</b></h4><p style="text-align: justify; ">અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ક્રેન સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાંથી કાર બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. રાત્રિના સમયે ચાલતા આવા વિકાસકાર્યોના સ્થળો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>&nbsp; Gujarat Latest News live : જૂનાગઢમાં ગીર જંગલમાં આઇસોલેશનમાં રહેલા 7 સિંહોને મુક્ત કરાયા</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/66cFCLVyybs0444veIbSGYnT4fu9vWtn4AFAI8og.webp'/></item><item><title><![CDATA[Team India New T-20iના કેપ્ટનના નામની થશે જાહેરાત, સૂર્યાને કોણ કરશે રિપ્લેસ? ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/team-india-new-t-20i-captains-name-to-be-announced-who-will-replace-surya</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/team-india-new-t-20i-captains-name-to-be-announced-who-will-replace-surya</guid><pubDate>Fri, 05 Jun 2026 09:29:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ દરમિયાન નવા ટી20 કેપ્ટનના નામની પણ જાહેરાત થવાની સંભાવના છે. આ સિરીઝ, વર્ષના પ્રારંભમાં સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનું પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય અસાઇનમેન્ટ હશે.</p><h2 style="text-align: justify; ">સૂર્યકુમાર યાદવના વ્યક્તિગત પ્રદર્શન પર પણ નજર રાખવામાં આવી રહી છે</h2><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">વૈશ્વિક ખિતાબ જીત્યા હોવા છતાં, સૂર્યકુમાર યાદવના વ્યક્તિગત પ્રદર્શન પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ સિનિયર બેટ્સમેને ટૂર્નામેન્ટ દરમિયાન 9 ઇનિંગ્સમાં 242 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમણે આઈપીએલ 2026માં નિરાશાજનક સીઝન પસાર કરી હતી, જેમાં સતત સારું પ્રદર્શન ન કરી શકવાની સમસ્યા જોવા મળી હતી.</p><h3 style="text-align: justify; ">બે આઈપીએલ સીઝનમાં શ્રેયસ અય્યરનું બેટિંગ પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું&nbsp;</h3><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">બીજી તરફ, શ્રેયસ અય્યર 2023ના અંતથી ટીમ કોમ્બિનેશન અને મધ્યક્રમની સ્પર્ધાને કારણે ભારતની ટી20 યોજનાઓમાંથી બહાર રહ્યા છે. જોકે, આ વર્ષની શરૂઆતમાં તેમને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોઈપણ મેચમાં રમ્યા નહોતા.
</p><p style="text-align: justify; ">શ્રેયસ અય્યરે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શન અને સફળ નેતૃત્વ દ્વારા પોતાની દાવેદારી મજબૂત બનાવી છે. તેમણે 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સને આઈપીએલ ખિતાબ અપાવ્યો હતો. ઉપરાંત તેમણે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સને પણ ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા બે આઈપીએલ સીઝનમાં તેમનું બેટિંગ પ્રદર્શન પણ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે.
</p><p style="text-align: justify; ">આ સતત બીજું વર્ષ હશે જ્યારે ટીમ ઇન્ડિયાના પસંદગીકારો તાજેતરની સફળતા છતાં કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કરી શકે છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ વનડે ક્રિકેટમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે શુભમન ગિલે 50 ઓવરના ફોર્મેટમાં રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી હતી.
</p><p style="text-align: justify; ">સૂર્યકુમાર યાદવને હટાવીને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવે તો તે દર્શાવશે કે ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો લાંબા ગાળાની યોજના પર કામ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે અય્યર 'મેન ઇન બ્લૂ'ના નેતૃત્વની ભૂમિકામાં કેટલા સફળ સાબિત થાય છે.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/4zi34ogw409mTomoZepQyaOrG24wbbcgQPULesHR.webp'/></item><item><title><![CDATA[Junagadh : ગીરના જંગલમાંથી આવ્યા આનંદના સમાચાર, આઇસોલેશનમાં સારવાર લઈ રહેલા 7 વનરાજ થયા મુક્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-gir-forest-seven-lions-released-from-isolation-babariya-range-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-gir-forest-seven-lions-released-from-isolation-babariya-range-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 08:43:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ગીર જંગલની બાબરીયા રેન્જમાંથી અગાઉ પકડાયેલા અને એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવેલા 7 સિંહોને વન વિભાગ દ્વારા ફરીથી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. વન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ આ તમામ સિંહોની સફળ સારવાર પૂર્ણ થતાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બીમારીના કારણે સિંહોને સારવાર માટે લવાયા હતા
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગીર પૂર્વ અથવા પશ્ચિમની બાબરીયા રેન્જ વિસ્તારમાંથી થોડા સમય પહેલા આ સિંહોને  બીમારી ના ભાગરૂપે વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;બાબરીયા રેન્જમાં છોડી મુકાયા 
</b></h3><p style="text-align: justify; ">હવે જ્યારે આ સાતેય સિંહો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને જંગલના વાતાવરણમાં શિકાર કરવા તેમજ રહેવા માટે સક્ષમ જણાતા, વન વિભાગે તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ફરીથી એ જ બાબરીયા રેન્જના મુક્ત વાતાવરણમાં છોડી દીધા છે. પોતાના કુદરતી આવાસમાં પરત ફરતા જ સિંહોની દહાડથી ગીરનું જંગલ ફરી ગુંજી ઉઠ્યું છે.
</p><h4 style="text-align: justify; "><b>હજું પણ 3 સિંહ ઓબ્ઝર્વેશનમાં 
</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, વન વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, હજુ પણ 3 સિંહોને વન વિભાગના એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન  હેઠળ રાખવામાં આવ્યા છે. આ ત્રણેય સિંહોના સ્વાસ્થ્ય પર પણ નિષ્ણાત તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં તેમનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ અને તેઓ સંપૂર્ણ ફિટ જણાશે એટલે તેમને પણ ગીરના મુક્ત જંગલમાં છોડી મૂકવામાં આવશે. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીની વન્યજીવ પ્રેમીઓ દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>&nbsp;Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/d3oRwsfY5ZnXX3saVfuuvu9Oawy37HiD0eE9gzT5.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : વેપારીને પનીર લેવું ‘મોંઘું’ પડ્યું: એક્ટિવાની ડેકીમાંથી દીકરાના લગ્નના 8 લાખ ચોરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-shahibaug-scrap-trader-activa-eight-lakh-rupees-stolen-cctv-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-shahibaug-scrap-trader-activa-eight-lakh-rupees-stolen-cctv-investigation</guid><pubDate>Fri, 05 Jun 2026 08:09:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંગડિયા પેઢીમાંથી નાણાં ઉપાડીને જતા વેપારીઓને ટાર્ગેટ કરતી રીઢા ગુનેગારોની ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક ભંગારના વેપારીને રસ્તામાં ઊભા રહીને પનીર ખરીદવું એટલું મોંઘું પડ્યું કે, તેમણે ગણતરીની મિનિટોમાં પોતાના દીકરાના લગ્ન માટે લાવેલા પૂરેપૂરા 8 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે વેપારીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;8 લાખની રોકડ રકમ એક્ટિવાની ડેકીમાં મૂકી 
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ભંગારનો વ્યવસાય કરતા વેપારીના દીકરાના ટૂંક સમયમાં જ લગ્ન હોવાથી તેમણે નાણાંની સગવડ કરી હતી. વેપારી કોઈ આંગડિયા પેઢીમાંથી દીકરાના લગ્ન માટે ઉછીના લીધેલા 8 લાખની રોકડ રકમ લઈને નીકળ્યા હતા. સુરક્ષા ખાતર તેમણે આ મોટી રકમ પોતાની એક્ટિવાની ડેકીમાં સુરક્ષિત મૂકી દીધી હતી.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;પનીર ખરીદવા માટે ઉભા રહ્યા
</b></h3><p style="text-align: justify; ">ત્યાર બાદ ઘરે પરત ફરતી વખતે શાહીબાગ વિસ્તારમાં આવેલી એક ડેરીની દુકાન પાસે પનીર ખરીદવા માટે તેઓ એક્ટિવા પાર્ક કરીને ઊભા રહ્યા હતા.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;તસ્કરોએ નજર ચૂકવીને 8 લાખ લઇ લીધા
</b></h4><p style="text-align: justify; ">વેપારી જ્યારે દુકાન પર પનીરની ખરીદીમાં વ્યસ્ત હતા, ત્યારે જ લાગ જોઈને કોઈ અજાણ્યા તસ્કરોએ નજર ચૂકવીને એક્ટિવાની ડેકી તોડી નાખી હતી અથવા માસ્ટર કીથી ખોલીને અંદર રાખેલી 8 લાખની રોકડની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. વેપારી જ્યારે પરત આવ્યા ત્યારે ડેકી ખુલ્લી જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. દીકરાના લગ્નની ખુશીઓ વચ્ચે આટલી મોટી રકમ ચોરાઈ જતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
</p><h4 style="text-align: justify; "><b>પોલીસ તપાસ શરુ
</b></h4><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતા જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને દુકાનની આસપાસ અને આંગડિયા પેઢીથી લઈને શાહીબાગ સુધીના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે કોઈ તસ્કર આંગડિયા પેઢીથી જ વેપારીનો પીછો કરી રહ્યો હશે</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b> Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/c3ZOgWwo4WL4HOE0OPsN0KQdnbxq0azYDk2Dc0Hh.webp'/></item><item><title><![CDATA[Rajkot : વિવાદો વચ્ચે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ધીરેન્દ્ર શાસ્ત્રી અને વિજ્ઞાન જાથા સામસામે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/baba-bageshwar-dhirendra-shastri-rajkot-visit-divya-darbar-race-course-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/baba-bageshwar-dhirendra-shastri-rajkot-visit-divya-darbar-race-course-controversy</guid><pubDate>Fri, 05 Jun 2026 07:52:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું  રંગીલા રાજકોટમાં ભવ્ય આગમન થઈ રહ્યું છે. રાજકોટના પ્રખ્યાત રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસીય હનુમાન કથા અને ભવ્ય ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજથી શરૂ થઈને આગામી ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;મોટો વિવાદ પણ શરૂ
</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ, બાબા બાગેશ્વરના રાજકોટ આગમનની સાથે જ કથા અને તેમના વિવાદાસ્પદ ‘દિવ્ય દરબાર’ તેમજ ‘ચિઠ્ઠી/પરચી’ પ્રથાને લઈને મોટો વિવાદ પણ શરૂ થઈ ગયો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાએ બાબાના ચમત્કારોના દાવાને પડકાર્યા છે. આ ઉપરાંત, સ્થાનિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ પણ આ કથા અને દરબાર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેને પગલે શહેરમાં વાતાવરણ ગરમાયું છે.
</p><h3 style="text-align: justify; "><b>રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર 
</b></h3><p style="text-align: justify; ">આ ભારે વિરોધ અને વિવાદને જોતા રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, વિરોધ વચ્ચે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ છે અને દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન શું વળાંક લે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b> Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/VRyIXmWhxMaU6tldcbLJ3RD0bQTyDM4sKnbofsCp.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur:ઘેલવાંટ ગામે ટ્રકની ટક્કરે ટ્રેક્ટર પાછળ બેસેલ યુવાનનું મોત થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-a-young-man-sitting-behind-a-tractor-died-after-being-hit-by-a-truck-in-ghelwant-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-a-young-man-sitting-behind-a-tractor-died-after-being-hit-by-a-truck-in-ghelwant-village</guid><pubDate>Fri, 05 Jun 2026 05:57:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુરના માલધી ગામના યુવાન ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવવા માલધીથી છોટાઉદેપુર આવતો હતો. ત્યારે ઘેલવાંટ ગામ પાસે ટ્રક થાંભલા ભરેલી ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા બે ઇસમ ફ્ંગોળાઈને નીચે પડયા હતા. જેમાંટ્રકના ટાયર નીચે દબાઈ જતા માલધી ગામના યુવાન અંકિત ઈશ્વર રાઠવા (ઉ.19)નું કરુણ મોત થયું હતું. જ્યારે ઇશ્વરભાઇ રાઠવા (ઉ. 42)ને ઈજા થઈ હતી.</p><p style="text-align: justify; ">ઉલ્લેખનિય છે કે, છોટાઉદેપુરના ઘેલવાંટ ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતાં ટ્રેક્ટર પાછળ બેઠેલો અંકિત રાઠવા (ઉં.19) નીચે પડી ગયો હતો. જે ટ્રકની અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક ઇશ્વરભાઇ રાઠવા (ઉં.42)ને ઇજા થઈ હતી. પોતાના ઘરે માલધી ગામથી ટ્રેક્ટર લઈને છોટાઉદેપુર ખાતે ડીઝલ ભરાવવા આવતા ઘેલવાંટ પાસે છોટાઉદેપુર આવતો યુવાન મોતને ભેટયો હતો. અકસ્માતની ઘટના સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p> 
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/5ZFrdU6pxUShsLSwGdHTCI9Y9X95WCVf8RVE0ZxA.webp'/></item><item><title><![CDATA[FLOP કરિયર છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે 48 વર્ષની આ હસીના! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth</guid><pubDate>Thu, 04 Jun 2026 17:36:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે એક્ટિંગમાં કદમ તો રાખ્યા, પરંતુ તેમને તે સક્સેસ ન મળી શકી, જેની તેઓ હકદાર હતી. આજે અમે તમને તે એક્ટ્રેસ વિશે જણાવી રહ્યા છીએ, જેનું કરિયર ફ્લોપ રહ્યું, પરંતુ તેમ છતાં તેઓ ખૂબ જ લક્ઝરી લાઇફ જીવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કાજોલની બહેન તનિષા મુખર્જી
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ પોપ્યુલર બોલીવુડ એક્ટ્રેસ કાજોલની બહેન તનિષા મુખર્જી છે. તનિષા મુખર્જીએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમને સફળતા મળી શકી નહીં. તનિષાની વાત કરીએ તો તે બોલીવુડ એક્ટ્રેસ તનુજાની પુત્રી છે, જે ફ્લોપ કરિયર પછી પણ લક્ઝરી લાઇફ જીવે છે.
</p><h3 style="text-align: justify; "><b>જીવે છે લક્ઝરી લાઇફસ્ટાઇલ
</b></h3><p style="text-align: justify; ">તનિષાએ માત્ર ફિલ્મો જ નહીં પરંતુ ઘણા શોઝમાં પણ કામ કર્યું છે. જો તેની લક્ઝરી લાઇફસ્ટાઇલની વાત કરીએ તો તાજેતરમાં તનિષાએ ફરાહ ખાનની યુટ્યુબ ચેનલ પર પોતાના ઘરનું ટૂર કરાવ્યું છે. આ દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું છે કે આ મોટું ઘર ખરીદવામાં તેની બહેન કાજોલે તેની મદદ કરી છે.
</p><h3 style="text-align: justify; "><b>એક્ટ્રેસ તનુજાની પુત્રી છે તનિષા
</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન તનિષાએ જણાવ્યું કે કાજોલે જ ઘર ખરીદ્યું છે અને તે આજે પણ ચેક બુક સાઇન કરે છે. આ ઘર માટે કાજોલે જ પૈસા આપ્યા છે. તનિષા બોલીવુડ એક્ટ્રેસ તનુજાની પુત્રી છે, તો સ્વાભાવિક છે કે એક્ટ્રેસ પાસે કોઈ વસ્તુની કોઈ કમી નહીં હોય અને તેની બહેન પણ હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે.
<br><img title="Tanishaa Mukerji luxury lifestyle income sources (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/04/d0A14Y0fzkbSISHDZUiXL0G3RCnsBUztWUEWxhbR.webp"><br></p><h5 style="text-align: justify; "><b>2003માં કરિયરની શરૂઆત
</b></h5><p style="text-align: justify; ">જો તનિષાના કરિયરની વાત કરીએ તો વર્ષ 2003માં તેણે પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. તનિષાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ લોકોએ તેને ખાસ મહત્વ ન આપ્યું અને તે કોઈ ખાસ નામ કમાઈ શકી નહીં. તનિષાની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. એટલું જ નહીં પરંતુ તનિષાએ લગ્ન પણ કર્યા નથી અને તે સિંગલ લાઇફ એન્જોય કરી રહી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/anushka-sharma-trolled-on-social-media-for-supporting-homeopathy-controversy" target="_blank">આ પણ વાંચો-Bollywood Celebrity : અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર થઈ રહી છે જોરદાર ટ્રોલ! હોમિયોપેથીના પક્ષમાં બોલવું પડ્યું ભારે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/IVWsDRkx4fMLwFfNlPWTxsIQufyJ2ES01f9EL2u9.webp'/></item></channel></rss>