<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat સિવિલ હોસ્પિટલમાં હંગામો: માનસિક અસ્થિર મહિલાએ હાથમાં પથ્થર લઈ લોકો પર હુમલાનો પ્રયાસ કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/riot-at-surat-civil-hospital-mentally-unstable-woman-tries-to-attack-people-with-a-stone-in-her-hand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/riot-at-surat-civil-hospital-mentally-unstable-woman-tries-to-attack-people-with-a-stone-in-her-hand</guid><pubDate>Fri, 26 Jun 2026 20:35:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી અને અફરાતફરી મચાવનારી ઘટના સામે આવી છે. જ્યાં અચાનક એક મહિલાએ જોરજોરથી બૂમો પાડીને ભારે હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું જણાઈ આવતું હતું. મહિલાએ અચાનક ઉશ્કેરાઈ જઈને જમીન પરથી એક મોટો પથ્થર હાથમાં ઊંચકી લીધો હતો અને હોસ્પિટલમાં હાજર દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તથા ત્યાંથી પસાર થતા સામાન્ય લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હાથમાં પથ્થર લઈને દોડતી મહિલાને જોઈને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; ">શબવાહિનીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું</h2><p style="text-align: justify; ">હુમલાના ઇરાદે આમતેમ દોડતી આ વિફરેલી મહિલા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ (PM) વિભાગની બહાર પહોંચી ગઈ હતી. ત્યાં પીએમ રૂમની બહાર એક શબવાહિની (મૃતદેહ લઈ જતી વાન) પાર્ક કરેલી હતી. મહિલાએ પોતાના હાથમાં રહેલો ભારેભરખમ પથ્થર આ શબવાહિની પર ઝીંકી દીધો હતો. પથ્થર વાગવાના કારણે શબવાહિનીને મોટું નુકસાન પહોંચ્યું હતું અને તેના કાચ તૂટી ગયા હતા. સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને ગીચ વિસ્તારમાં મહિલાના આ પ્રકારના હિંસક વલણને કારણે થોડા સમય માટે સમગ્ર પરિસરમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h3 style="text-align: justify; ">સિક્યોરિટી અને સ્ટાફે મહિલાને કાબૂમાં લીધી</h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતાં હોસ્પિટલના સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સિક્યોરિટીના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને પથ્થર ફેંકતી આ મહિલાને ચારેય તરફથી ઘેરીને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી ગઈ હતી. મહિલા માનસિક રીતે બીમાર હોવાથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેને જરૂરી તબીબી સારવાર અને સાઇકિયાટ્રિક વિભાગમાં ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/tnXag44YMx5Vu6txwuKEWf5JtN2qxbzIHrKzY8sM.webp'/></item><item><title><![CDATA[Gold Mining Project Andhra Pradesh: આ ખાણમાંથી દર વર્ષે નીકળશે 2 ટન સોનું, સીએમ ચંદ્રબાબુ નાયડુએ આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/business/gold-mining-project-andhra-pradesh-2-tons-of-gold-will-be-extracted-from-this-mine-every-year-cm-chandrababu-naidu-gave-approval</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/gold-mining-project-andhra-pradesh-2-tons-of-gold-will-be-extracted-from-this-mine-every-year-cm-chandrababu-naidu-gave-approval</guid><pubDate>Fri, 26 Jun 2026 20:33:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ₹405 કરોડનો પ્રોજેક્ટ સોનાના ઉત્પાદન અને પ્રક્રિયા માટે વિકસાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">જોનાગિરી ખાતે પ્રોજેક્ટને લીલી ઝંડી</h2><p style="text-align: justify; ">દેશભરમાં સોનાના વધતા ભાવ વચ્ચે, બીજા ભારતીય રાજ્યમાં એક ખાણ સોનાનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કુર્નૂલ જિલ્લાના જોનાગિરી ખાતે એક મુખ્ય ખાનગી સોનાની ખાણકામ અને પ્રક્રિયા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટને ભારતના અગ્રણી સોનાની ખાણકામ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. અંદાજે ₹405 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ 1,500 એકર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં પ્રથમ તબક્કામાં 600 એકર પર ખાણકામ કામગીરી શરૂ થશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">પ્રોજેક્ટ KGFની જેમ નવી આશા લાવશે&nbsp;</h3><p style="text-align: justify; ">સરકારના મતે, આ પ્રોજેક્ટ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સની જેમ નવી આશા લાવે છે, જે એક સમયે દેશની સૌથી પ્રખ્યાત સોનાની ખાણ હતી. આ ખાણમાંથી પ્રથમ વર્ષમાં આશરે 400 કિલોગ્રામ સોનું ઉત્પન્ન થવાની ધારણા છે. બીજા વર્ષથી ઉત્પાદન વધીને 900 કિલોગ્રામ થવાની ધારણા છે, અને વાર્ષિક 2 ટન સોનું ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક છે.</p><h4 style="text-align: justify; ">આ પ્રોજેક્ટ રોજગાર કેવી રીતે પૂરો પાડશે?</h4><p style="text-align: justify; ">આ પ્રોજેક્ટ માત્ર સોનાની ખાણકામ માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ તે આશરે 700 લોકોને રોજગાર પણ પૂરો પાડે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારને આ પ્રોજેક્ટથી નોંધપાત્ર આર્થિક લાભ પણ મળશે. સરકારને સોનાના ઉત્પાદન મૂલ્ય પર 4% રોયલ્ટી મળશે, જેનાથી કરોડો રૂપિયાની આવક થઈ શકે છે. આ પ્રોજેક્ટ માત્ર ખાણકામ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ સ્થાનિક વિકાસ, રોજગાર અને આર્થિક મજબૂતાઈ માટે પણ એક મોટું પગલું માનવામાં આવે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/philippines-earthquake-67-magnitude-earthquake-in-the-philippines-strong-tremors-felt-on-mindanao-island" target="_blank">ફિલિપિન્સમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ, મિંડાનાઓ દ્વીપ પર અનુભવાયા જોરદાર આંચકા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/oONIPDMAEklGGd1LZ9cqsi1B0BE1pfnSf78AeNHi.webp'/></item><item><title><![CDATA[Gold Mining Project Andhra Pradesh: આ ખાણમાંથી દર વર્ષે નીકળશે 2 ટન સોનું, સીએમ ચંદ્રબાબુ નાયડુએ આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/business/gold-mining-project-andhra-pradesh-2-tons-of-gold-will-be-extracted-from-this-mine-every-year-cm-chandrababu-naidu-gave-approval</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/gold-mining-project-andhra-pradesh-2-tons-of-gold-will-be-extracted-from-this-mine-every-year-cm-chandrababu-naidu-gave-approval</guid><pubDate>Fri, 26 Jun 2026 20:33:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ₹405 કરોડનો પ્રોજેક્ટ સોનાના ઉત્પાદન અને પ્રક્રિયા માટે વિકસાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">જોનાગિરી ખાતે પ્રોજેક્ટને લીલી ઝંડી</h2><p style="text-align: justify; ">દેશભરમાં સોનાના વધતા ભાવ વચ્ચે, બીજા ભારતીય રાજ્યમાં એક ખાણ સોનાનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કુર્નૂલ જિલ્લાના જોનાગિરી ખાતે એક મુખ્ય ખાનગી સોનાની ખાણકામ અને પ્રક્રિયા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટને ભારતના અગ્રણી સોનાની ખાણકામ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. અંદાજે ₹405 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ 1,500 એકર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં પ્રથમ તબક્કામાં 600 એકર પર ખાણકામ કામગીરી શરૂ થશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">પ્રોજેક્ટ KGFની જેમ નવી આશા લાવશે&nbsp;</h3><p style="text-align: justify; ">સરકારના મતે, આ પ્રોજેક્ટ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સની જેમ નવી આશા લાવે છે, જે એક સમયે દેશની સૌથી પ્રખ્યાત સોનાની ખાણ હતી. આ ખાણમાંથી પ્રથમ વર્ષમાં આશરે 400 કિલોગ્રામ સોનું ઉત્પન્ન થવાની ધારણા છે. બીજા વર્ષથી ઉત્પાદન વધીને 900 કિલોગ્રામ થવાની ધારણા છે, અને વાર્ષિક 2 ટન સોનું ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક છે.</p><h4 style="text-align: justify; ">આ પ્રોજેક્ટ રોજગાર કેવી રીતે પૂરો પાડશે?</h4><p style="text-align: justify; ">આ પ્રોજેક્ટ માત્ર સોનાની ખાણકામ માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ તે આશરે 700 લોકોને રોજગાર પણ પૂરો પાડે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારને આ પ્રોજેક્ટથી નોંધપાત્ર આર્થિક લાભ પણ મળશે. સરકારને સોનાના ઉત્પાદન મૂલ્ય પર 4% રોયલ્ટી મળશે, જેનાથી કરોડો રૂપિયાની આવક થઈ શકે છે. આ પ્રોજેક્ટ માત્ર ખાણકામ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ સ્થાનિક વિકાસ, રોજગાર અને આર્થિક મજબૂતાઈ માટે પણ એક મોટું પગલું માનવામાં આવે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/philippines-earthquake-67-magnitude-earthquake-in-the-philippines-strong-tremors-felt-on-mindanao-island" target="_blank">ફિલિપિન્સમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ, મિંડાનાઓ દ્વીપ પર અનુભવાયા જોરદાર આંચકા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/oONIPDMAEklGGd1LZ9cqsi1B0BE1pfnSf78AeNHi.webp'/></item><item><title><![CDATA[Surat News : હાઇકોર્ટની ટકોર બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું, અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણ આપવાની સૂચના ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/civic-body-begins-rehabilitation-after-high-courts-remarks-on-nasirnagar-demolition</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/civic-body-begins-rehabilitation-after-high-courts-remarks-on-nasirnagar-demolition</guid><pubDate>Fri, 26 Jun 2026 20:32:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા સુરત મહાનગરપાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે.કોર્ટની ટકોર બાદ પાલિકાએ આ વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા પરિવારો માટે તાત્કાલિક અસરથી વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.હાઈકોર્ટના આદેશનું પાલન કરતા પાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્તો માટે ભરીમાતા ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પરિવારો બેઘર થયા છે તેમને આ હોલમાં સ્થળાંતર કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પરિવારો માટે રહેવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">પાલિકા અધિકારીઓએ ખાતરી આપી છે કે સ્થળાંતર કરાયેલા તમામ પરિવારો માટે રહેવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.અસરગ્રસ્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વીજળી અને પીવાના પાણીની સુવિધા સહિતની પ્રાથમિક જરૂરિયાતો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. પાલિકાની ટીમો દ્વારા સ્થળ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી દરેક પરિવારને જરૂરી મદદ મળી રહે.તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તોને શક્ય તેટલી વહેલી તકે નિર્ધારિત સ્થળે સ્થળાંતર કરી લેવા સૂચના આપવામાં આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ડિમોલિશન મામલે વિવાદ સર્જાયો</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે આ મામલે માનવીય અભિગમ અપનાવવાની ટકોર કર્યા બાદ પાલિકા તંત્ર હવે વધુ ત્વરિત ગતિએ કામ કરી રહ્યું છે. નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે વિવાદ સર્જાયો હતો. લોકોના મકાનો પર કોને બુલડોઝર ફેરવ્યું તેને લઈને અનેક સવાલો ઉભા થયા હતાં. આખરે મ્યુનિસિપલ કમિશ્નરે સમગ્ર બાબતે જવાબ આપવામાં પણ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલિકાના કર્મચારીઓ પણ મીડિયાના સવાલોથી ભાગ્યા હતાં. આખરે હાઈકોર્ટમાં આ મુદ્દો જતાં બેઘર થયેલા લોકોને રહેવાની સુવિધા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-to-showcase-india-rsquo-s-global-financial-gateway-at-vgrc-summit-in-vadodara" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: વડોદરામાં યોજાનારી VGRCમાં ગિફ્ટ સિટી ભારતના વૈશ્વિક નાણાંકીય પ્રવેશદ્વાર તરીકે પોતાની ભૂમિકા રજૂ કરશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/NKJp7pnCHO8bebF84J6vc9KsxIUcdNRYQ026oXp0.webp'/></item><item><title><![CDATA[Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન પાણી બિલ વિવાદમાં મોટો ધડાકો, ‘અમે રૂ. 3માં ખરીદીને કોર્પોરેશનને રૂ. 8માં બોટલ પધરાવી’ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-water-bill-controversy-shailesh-desai-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-water-bill-controversy-shailesh-desai-statement</guid><pubDate>Fri, 26 Jun 2026 20:30:53 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન વખતે મિનરલ વોટર પાછળ લાખો રૂપિયા આંધવામાં આવ્યા હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટ મનપાના અધિકારીઓના બચાવ બાદ હવે આ મામલે કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈ મેદાને આવ્યા છે. તેમણે મીડિયા સમક્ષ બિલની સત્યતા સ્વીકારવાની સાથે ભાવને લઈને મોટો ધડાકો કર્યો છે.</p><h2><b>રેટ કોન્ટ્રાક્ટની આડમાં ખેલ: ‘અમે રૂ. 3માં લાવીને મનપાને રૂ. 8માં આપી’</b></h2><p>સંચાલક શૈલેષ દેસાઈએ ખુલાસો કરતા જણાવ્યું કે, વર્ષ 2023માં તેમને રેટ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેમાં નિયમ મુજબ પાણીની એક બોટલનો ભાવ રૂ. 8 નક્કી કરવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેમણે પોતે સ્વીકાર્યું છે કે, તેઓ બજારમાંથી જથ્થાબંધ ભાવે આ પાણીની બોટલ માત્ર રૂ. 3 થી રૂ. 4 માં ખરીદે છે! એટલે કે, રૂ. 3 ની બોટલ સીધી રૂ. 8 ના ભાવે કોર્પોરેશનને પધરાવીને સરકારી તિજોરીમાંથી બમણાથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.</p><h2><b>અધિકારીઓનો કોઈ રોલ નથી, બિલ પાસ થઈ ગયું છે</b></h2><p>આ કથિત કૌભાંડમાં મનપાના અધિકારીઓની સંડોવણી અંગે સફાઈ આપતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, જે બિલ મૂકવામાં આવ્યું છે, તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓનો કોઈ રોલ નથી. અમે રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ જેટલી બોટલ સ્થળ પર સપ્લાય કરી હતી, તેટલું જ બિલ મૂક્યું હતું અને જંગલેશ્વર ડિમોલેશનનું એ પાણીનું બિલ પાસ પણ થઈ ગયું છે. જોકે, બજાર ભાવ કરતાં આટલા ઊંચા ભાવે બિલ આંખ આડા કાન કરીને કેવી રીતે પાસ થઈ ગયું, તે રાજકોટ મનપાની સિસ્ટમ સામે સવાલો ઉભા કરે છે.</p><h2><b>કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં કેમ ચાલુ રાખ્યું કામ?</b></h2><p>નિવેદનમાં વધુ એક મહત્વની બાબત એ સામે આવી છે કે, ઉમિયાજી મંડપ સર્વિસનો ઓફિશિયલ કોન્ટ્રાક્ટ તો અગાઉ ઓગસ્ટ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો! આમ છતાં તેઓ જ મનપામાં પાણી સપ્લાય કરી રહ્યા છે. આ અંગે શૈલેષ દેસાઈએ બચાવ કર્યો કે, જ્યાં સુધી તંત્ર દ્વારા નવો કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે ત્યાં સુધી નિયમ મુજબ જૂની એજન્સીએ જ કામ ચાલુ રાખવાનું હોય છે. </p><p>કોન્ટ્રાક્ટર ભલે કાયદા અને રેટ કોન્ટ્રાક્ટની દુહાઈ આપી રહ્યા હોય, પરંતુ રૂ. 3ની વસ્તુના રૂ. 8 ચૂકવીને જનતાના ટેક્સના લાખો રૂપિયા ખાનગી એજન્સીના ખિસ્સામાં સરકાવી દેવાના આ ખેલથી રાજકોટ મનપાના વહીવટના લીરેલીરા ઉડી ગયા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rmc-jangleshwar-demolition-water-bill-scam" target="_blank">Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન પાણી બિલ વિવાદ, 12.40 લાખના પાણીના બિલ પર મેનેજરનો ખુલાસો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/uiSGTLm4UT7bp3crcsengSyGGFAYz1PaGCQyIN1d.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: વડોદરામાં યોજાનારી VGRCમાં ગિફ્ટ સિટી ભારતના વૈશ્વિક નાણાંકીય પ્રવેશદ્વાર તરીકે પોતાની ભૂમિકા રજૂ કરશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-to-showcase-india-rsquo-s-global-financial-gateway-at-vgrc-summit-in-vadodara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-to-showcase-india-rsquo-s-global-financial-gateway-at-vgrc-summit-in-vadodara</guid><pubDate>Fri, 26 Jun 2026 20:07:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આગામી 30 જૂને જીએસએફસી યુનિવર્સિટી,વડોદરા ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભારતના આંતરરાષ્ટ્રીય નાણાંકીય પ્રવેશદ્વાર તરીકેની પોતાની વધી રહેલી ભૂમિકા રજૂ કરશે.આ સમિટમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ,શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓ અને નાણાંકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો હાજર રહેશે અને વિવિધ દેશો સાથેના નાણાંકીય વ્યવહારો,રોકાણ તેમજ વૈશ્વિક વેપાર ક્ષેત્રની તકો અંગે ચર્ચા કરશે.</p><h2 style="text-align: justify; "><b>વિશેષ સેશનનું આયોજન</b></h2><p style="text-align: justify; ">આ સમિટના ભાગરૂપે ગિફ્ટ સિટી મંગળવારે “ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ગેટવે ઓફ ઈન્ડિયા વિષય પર વિશેષ સેશનનું આયોજન કરશે.આ સેશનમાં બેન્કિંગ,ફંડ મેનેજમેન્ટ,ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીના વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લેશે. સેશનમાં ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટરમાં વધી રહેલી નાણાંકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવશે,જેમાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ્સ, ઇન્શ્યોરન્સ, ફંડ મેનેજમેન્ટ અને અન્ય ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.</p><h3 style="text-align: justify; "><b>ગિફ્ટ સિટી વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી</b></h3><p style="text-align: justify; ">આ સેશન એવા સમયે યોજાઇ રહ્યું છે કે જ્યારે ગિફ્ટ સિટી વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી રહી છે.માર્ચ 2026 સુધીમાં ગિફ્ટ સિટી આઈએફએસસીમાં બેન્કિંગ એસેટ્સનું મૂલ્ય 111 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યું હતું.જ્યારે ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમમાં 217 ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (એફએમઈ) દ્વારા 360 સ્કીમ્સ મેનેજ કરવામાં આવી રહી હતી અને કુલ મૂડી પ્રતિબદ્ધતા 39 અબજ યુએસ ડોલરને વટાવી ગઈ હતી.હાલમાં ગિફ્ટ સિટીમાં 1,500થી વધુ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે 27,000 વ્યાવસાયિકો કામ કરે છે. ગિફ્ટ સિટી વિશિષ્ટ નાણાંકીય પ્રવૃત્તિઓ માટે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહી છે. માર્ચ 2026 સુધીમાં અહીં 35 એરક્રાફ્ટ લેસર્સ અને 36 શિપ લેસર્સ કાર્યરત હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>37 જહાજોના લીઝિંગ વ્યવહારો પૂર્ણ કરવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">ગિફ્ટ સિટી માળખાના માધ્યમથી 370થી વધુ એવિએશન એસેટ્સ અને 37 જહાજોના લીઝિંગ વ્યવહારો પૂર્ણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, ગિફ્ટ સિટીમાંથી કાર્યરત ગ્લોબલ/રિજનલ કોર્પોરેટ ટ્રેઝરી સેન્ટર્સ દ્વારા આપવામાં આવેલી લોન અને એડવાન્સની રકમ માર્ચ 2026 સુધીમાં 5.61 અબજ યુએસ ડોલર સુધી પહોંચી હતી.આ આંકડો ટ્રેઝરી મેનેજમેન્ટ અને વિદેશી નાણાંકીય વ્યવહારો માટે ગિફ્ટ સિટીના ઇકોસિસ્ટમનો વધી રહેલો ઉપયોગ દર્શાવે છે.આ કાર્યક્રમ દરમિયાન ગિફ્ટ સિટી સ્થળ પર એક વિશેષ અનુભવાત્મક પેવેલિયન દ્વારા વિવિધ હિતધારકો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે.આ પેવેલિયન મારફતે મુલાકાતીઓને ગિફ્ટ સિટીની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડ મેનેજમેન્ટ, એરક્રાફ્ટ લીઝિંગ તેમજ ફિનટેક જેવા ક્ષેત્રોમાં ઊભી થઈ રહેલી નવી તકો અંગે ઇન્ટરેક્ટિવ માહિતી આપવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ats-seizes-8-crore-tramadol-tablets-in-shahibaug-supplier-arrested" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : શાહિબાગ વિસ્તારમાથી ટ્રામાડોલ સાથે એક સપ્લાયર ઝડપાયો, 8 કરોડની કિંમતનો જથ્થો જપ્ત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/JgS9mvgkFQI0CDNIF6EHtqN4xYunFr61q59xf7Db.webp'/></item><item><title><![CDATA[Anand News: ઉમરેઠ પોલીસ જાપ્તામાંથી ફરાર કુખ્યાત આરોપી 'ભગત' અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-news-notorious-accused-bhagat-who-escaped-from-umreth-police-custody-was-caught-on-the-ahmedabad-indore-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-news-notorious-accused-bhagat-who-escaped-from-umreth-police-custody-was-caught-on-the-ahmedabad-indore-highway</guid><pubDate>Fri, 26 Jun 2026 20:06:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાંથી થોડા સમય પહેલાં પોલીસ તંત્રને દોડતું કરી મૂકનારી એક ઘટના સામે આવી હતી. ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુના હેઠળ અટકાયત કરાયેલો આરોપી પર્વત ઉર્ફે ભગત પઢીયાર પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા દરમિયાન પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. કસ્ટડી અથવા પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ જતાં સ્થાનિક પોલીસ સંગઠનમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને આ અંગે આરોપી વિરૂદ્ધ કસ્ટડીમાંથી ભાગવા બદલ વધુ એક નવો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; ">અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગોઠવ્યું દિલધડક વોચ</h2><p style="text-align: justify; ">ફરાર આરોપી પર્વત ઉર્ફે ભગતને ઝડપી પાડવા માટે આણંદ અને આસપાસના જિલ્લાની પોલીસ ટીમો એલર્ટ પર હતી. આ દરમિયાન ખેડા-નડિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના સ્ટાફને એક અત્યંત ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે, જાપ્તામાંથી ફરાર થયેલો આ આરોપી અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યો છે. બાતમી મળતાની સાથે જ એક્શન મોડમાં આવેલી ખેડા LCB ની ટીમે હાઇવે પર આવેલા લાડવેલ ગામ નજીક વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી દીધી હતી.</p><h3 style="text-align: justify; ">LCB એ કોર્ડન કરીને દબોચ્યો, ઉમરેઠ પોલીસને સોંપાશે</h3><p style="text-align: justify; ">બાતમીવાળું વાહન અને આરોપી લાડવેલ ગામ નજીક દેખાતાં જ ખેડા LCB ની ટીમે ચપળતા વાપરીને સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કોર્ડન (ઘેરાબંધી) કરી લીધો હતો. આરોપીને ભાગવાનો કોઈ મોકો આપ્યા વિના પોલીસે તેને આબાદ ઝડપી લીધો હતો. ખેડા LCB ની આ અત્યંત ઝડપી અને સચોટ કાર્યવાહીના કારણે કાયદાના સિકંજામાંથી ભાગેલો આરોપી ફરી એકવાર જેલના સળિયા પાછળ ધકેલાયો છે. LCB સ્ટાફ દ્વારા હાલ આરોપીની અટકાયત કરીને તેને આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે મૂળ ઉમરેઠ પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/ogwd9OJz4jKCJj20z7SbyZyx68DCDhQa2YzvIGrT.webp'/></item><item><title><![CDATA[Passport Citizenship Row: ભાગલા બાદ ભારત-પાકિસ્તાન 'જોઈન્ટ પાસપોર્ટ' કેમ કરાતા હતા જાહેર, જાણો શુ હતુ કારણ? ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/passport-citizenship-row-why-were-india-pakistan-joint-passports-made-public-after-partition-know-what-was-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/passport-citizenship-row-why-were-india-pakistan-joint-passports-made-public-after-partition-know-what-was-the-reason</guid><pubDate>Fri, 26 Jun 2026 18:48:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ દરમિયાન, ભારત-પાકિસ્તાન પાસપોર્ટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ પાસપોર્ટ તે સમયનો છે જ્યારે ભાગલા પછી ભારત અને પાકિસ્તાન અલગ સરકારો દ્વારા શાસિત હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી</h2><p style="text-align: justify; ">ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી. તે ફક્ત વિદેશ યાત્રાની પરવાનગી આપવા અને વિદેશમાં ઓળખ સ્થાપિત કરવા માટે જરૂરી દસ્તાવેજ છે. સરકારે આ સ્પષ્ટતા કરવી પડી કારણ કે લોકો પાસપોર્ટ, આધાર કાર્ડ અથવા આઈડી કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે ભૂલ કરી રહ્યા છે, જે સંપૂર્ણપણે સાચું નથી. આ બધા દસ્તાવેજોની માન્યતા પહેલાથી જ સ્થાપિત થઈ ગઈ છે. ભારતીય નાગરિકતા નાગરિકતા અધિનિયમ 1955 માં સમાવિષ્ટ નિયમો દ્વારા નક્કી થાય છે.</p><h3 style="text-align: justify; ">સ્વતંત્રતા પછી થયા સુધારા&nbsp;</h3><p style="text-align: justify; ">સ્વતંત્રતા પછી, પાસપોર્ટ સિસ્ટમમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. જ્યારે ભારતને આઝાદી મળી, ત્યારે ભારત કે પાકિસ્તાન બંને પાસે પૂરતી સુવિધાઓ અને ટેકનોલોજી નહોતી. આજે, દેશમાં પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યા 500 થી વધુ છે. સરકાર આગામી વર્ષ, એટલે કે 2027 સુધીમાં દરેક લોકસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછું એક પાસપોર્ટ સેવા કેન્દ્ર રાખવાનું લક્ષ્ય રાખે છે. દેશની વસ્તીના માત્ર 10% લોકો પાસે હજુ પણ પાસપોર્ટ છે. હાલમાં, ભારતીય પાસપોર્ટ ધારકોને 27 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ મળે છે. 47 દેશો આગમન પર વિઝા આપે છે, અને 66 દેશો ઈ-વિઝા આપે છે.</p><h4 style="text-align: justify; ">બ્રિટિશ-ભારતીય પાસપોર્ટની અવશેષ નકલો&nbsp;</h4><p style="text-align: justify; ">બ્રિટિશ શાસન દરમિયાન, એક સામાન્ય પાસપોર્ટ સિસ્ટમ અસ્તિત્વમાં હતી. લોકો તે સિસ્ટમથી પરિચિત હતા. 1947 માં, ભારતને આઝાદી મળી, અને બ્રિટિશ શાસનનો અંત આવ્યો. જો કે, વહીવટમાં તાત્કાલિક ફેરફારો શક્ય નહોતા. ઓફિસો, છાપકામ અને નિયમોનું સંક્રમણ કરવામાં સમય લાગ્યો. આ શૂન્યાવકાશમાં, ઘણા જૂના દસ્તાવેજો અને કેટલીક વહેંચાયેલ સિસ્ટમો ચાલુ રહી. ભાગલા પછી તરત જ લાખો લોકોએ સરહદ પાર કરી. દરેક વ્યક્તિ માટે નવા પાસપોર્ટ મેળવવાનું તાત્કાલિક શક્ય નહોતું, તેથી કામચલાઉ દસ્તાવેજો જારી કરવામાં આવ્યા. આને ખાસ પાસ, મુસાફરી પરમિટ અથવા બ્રિટિશ-ભારતીય પાસપોર્ટની અવશેષ નકલો પણ કહી શકાય. લોકોની અવરજવરને રોકવી મુશ્કેલ હતી. વહીવટીતંત્રે વિક્ષેપ ઘટાડવા માટે ઘણા અનુકૂળ પગલાં અપનાવ્યા.</p><h5 style="text-align: justify; ">સિસ્ટમ પોતે જ એક પડકાર</h5><p style="text-align: justify; ">ભારત અને પાકિસ્તાન બંનેની સરકારો નવા દેશો ચલાવી રહી હતી. સિસ્ટમ સ્થાપિત કરવી એ પોતે જ એક પડકાર હતો. પાસપોર્ટ જારી કરવાનું નેટવર્ક ઓછી પ્રાથમિકતા ધરાવતું હતું. પરિણામે, બંને સરકારોએ હાલની સિસ્ટમ ચાલુ રાખી. નવી સિસ્ટમ બનાવવા માટે સમય લાગવો જરૂરી હતો. સમગ્ર સિસ્ટમનું પુનર્નિર્માણ કરવું પડ્યું. કાગળકામ, છાપકામ અને અધિકારીઓની નિમણૂક આ બધામાં સમય લાગતો હતો. તેથી, બંને નવી સરકારોએ કેટલીક જૂની પ્રક્રિયાઓ જાળવી રાખી. આ સંયુક્ત સિસ્ટમ નહોતી, પરંતુ એક વહેંચાયેલ સંક્રમણ સિસ્ટમ હતી. આનાથી સરહદ પાર કરતા લોકો માટે મુશ્કેલીઓ ઓછી થઈ. નવું નાગરિકત્વ માળખું અને પાસપોર્ટ નિયમો બનાવવું એ કાયદાની જવાબદારી હતી.</p><h6 style="text-align: justify; ">રાહત કાર્યની જરૂરિયાત</h6><p style="text-align: justify; ">ભાગલા સમયે, ભારત અને પાકિસ્તાન બંનેમાં ઓળખ ખૂબ જ પ્રવાહી હતી. ઘણા લોકો દસ્તાવેજો વિના રહી ગયા હતા. ગામડાં, સંબંધીઓ અને જમીન પાછળ રહી ગઈ હતી. લોકો ફક્ત તેમના પરિવારો અને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. પાસપોર્ટને પ્રાથમિકતા આપવી એ ઘણા લોકો માટે પરવડે તેમ નહોતું. તેથી, સ્થાનિક અધિકારીઓએ શરણાર્થીઓને સરળ પાસ અથવા મુસાફરી દસ્તાવેજો જારી કર્યા. આ સંસાધનોની મર્યાદા અને રાહત કાર્યની જરૂરિયાતનું પરિણામ હતું. આ ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું.</p><h2 style="text-align: justify; ">ધાર્મિક યાત્રાઓ માટે વિઝા નિયમો સરળ</h2><p style="text-align: justify; ">અરજદારો માટે સંબંધીઓની મુલાકાત લેવા, વ્યવસાયિક હેતુઓ માટે અને ધાર્મિક યાત્રાઓ માટે વિઝા નિયમો સરળ બનાવવામાં આવ્યા હતા. શિક્ષણ અને મિલકત વિભાજન માટે પણ વિઝા નિયમો હળવા કરવામાં આવ્યા હતા. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે પણ છૂટછાટો આપવામાં આવી હતી. કરાર અમલમાં આવે તે પહેલાં, લોકો વ્યવસાય, ધાર્મિક યાત્રા અથવા કુટુંબના પુનઃમિલન માટે સરહદો પાર કરવાનું ચાલુ રાખતા હતા. બંને દેશો સમયાંતરે ખાસ પરમિટ અને પાસ જારી કરતા હતા. આ દસ્તાવેજો સંયુક્ત પાસપોર્ટના હેતુને પૂર્ણ કરતા હતા. જો કે, તે કાયમી પાસપોર્ટ નહોતા. તે કામચલાઉ અને હેતુ-આધારિત હતા, અને ધીમે ધીમે ઝાંખા પડતા ગયા.</p><h3 style="text-align: justify; ">દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરારો</h3><p style="text-align: justify; ">બંને દેશો વચ્ચેના સંબંધો તાત્કાલિક સ્પષ્ટ થયા ન હતા. સંઘર્ષો અને તણાવ હતા. જો કે, ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરારો થયા હતા અને ક્યારેક બગડતા હતા. અગાઉ, લોકો મુક્તપણે અને પ્રતિબંધો વિના મુસાફરી કરી શકતા હતા. કરાર પછી, તે નક્કી કરવામાં આવ્યું હતું કે લોકો કયા સરહદ ક્રોસિંગ પાર કરશે. આ હેતુ માટે સરહદો પર સુવિધાઓ બનાવવામાં આવી હતી. એવી પણ શરત મૂકવામાં આવી હતી કે માન્ય દસ્તાવેજો વિના પ્રવેશવાનો પ્રયાસ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. જો કે, ઘણા કરારો પણ કરવામાં આવ્યા હતા જે તાત્કાલિક જરૂરી હતા. આવા કિસ્સાઓમાં, આ સહયોગ સંયુક્ત દસ્તાવેજના રૂપમાં દેખાયો. જો કે, તે સંપૂર્ણ ભાગીદારી ન હતી; તે બંને દેશો માટે એક આવશ્યકતા અને આવશ્યકતા હતી. વિઝા નિયમો પણ સમયાંતરે બદલાતા રહ્યા. 1974 માં, પ્રવર્તમાન પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરવા માટે વિઝા નિયમોમાં ફરીથી સુધારો કરવામાં આવ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp;<a href="https://sandesh.com/world/news/business/usa/china-us-trade-mineral-plants-to-be-set-up-at-us-military-bases-an-attempt-to-compete-with-china" target="_blank"> યુએસ લશ્કરી થાણાઓ પર સ્થપાશે ખનિજ પ્લાન્ટ, ચીનને ટક્કર આપવાના પ્રયાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/dpQswviwn46ZzvvxqaxzjQbYCw6Pvfxf7YIp74rA.webp'/></item><item><title><![CDATA[Argentina footballer Lucas Trejo : વેનેઝુએલા ભૂકંપમાં ગૂમ થયા આર્જેટિનાના ફૂટબોલરની પત્ની અને બાળકો, કાટમાળમાં ફેરવાયું ઘર ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/argentina-footballer-lucas-trejo-argentine-footballers-wife-and-children-missing-in-venezuela-earthquake-house-reduced-to-rubble</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/argentina-footballer-lucas-trejo-argentine-footballers-wife-and-children-missing-in-venezuela-earthquake-house-reduced-to-rubble</guid><pubDate>Fri, 26 Jun 2026 17:51:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે આર્જેન્ટિનાના અનુભવી ફૂટબોલર લુકાસ ટ્રેજોના જીવનમાં તોફાન લાવી દીધું છે, જેનાથી સમગ્ર રમત જગત હચમચી ગયું છે. કોપા વેનેઝુએલા ટુર્નામેન્ટની તૈયારી માટે કારાકાસમાં પોતાની ટીમ સાથે રહેલા 38 વર્ષીય ડિફેન્ડર લુકાસ ટ્રેજોને ખબર પડી કે તેની પત્ની અને બે માસૂમ બાળકો જેમાં રહેતા હતા તે બહુમાળી ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે ત્યારે તે ખૂબ જ સ્તબ્ધ થઈ ગયો.</p><h3 style="text-align: justify; "><b>લુકાસ ટ્રેજોનો પરિવાર ગુમ</b></h3><p style="text-align: justify; ">24 જૂન2026ના રોજ વેનેઝુએલામાં એક પછી એક બે વિનાશક ભૂકંપ આવ્યા. પહેલો ભૂકંપ 7.2 ની તીવ્રતાનો હતો, અને ભૂકંપ ઓછો થાય તે પહેલાં, બીજો ભૂકંપ 7.5 ની તીવ્રતાનો વધુ ઘાતક ભૂકંપ આવ્યો. લુકાસ ટ્રેજોના વતન, લા ગુએરામાં આ વિનાશ સૌથી વધુ ગંભીર હતો, જ્યાં તેનું ઘર પત્તાના ઘરની જેમ તૂટી પડ્યું હતું. મૂળ આર્જેન્ટિનાના કોર્ડોબાના લુકાસ ટ્રેજો ફૂટબોલ મેદાન પર તેના શક્તિશાળી રમત માટે ધ જનરલ તરીકે ઓળખાય છે. પરંતુ આ દુર્ઘટનાએ તેને સંપૂર્ણપણે વિખેરાઈ ગયો છે.</p><h5 style="text-align: justify; "><b>વિશ્વભરના ચાહકોને આંસુથી વિનંતી કરી</b></h5><p style="text-align: justify; ">પોતાના પરિવારના કોઈ સમાચાર ન મળતાં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક અને હૃદયદ્રાવક વાર્તા પોસ્ટ કરી. તેમણે વિશ્વભરના ચાહકોને આંસુથી વિનંતી કરી, પૂછ્યું કે શું કોઈ લા ગુએરાના કાટમાળ નજીક છે કે નહીં, કૃપા કરીને તેમને તેમની પત્ની, યાનીના મારાનિલા, પુત્ર, એરોન અને પુત્રી, આઇનહોઆની સલામતી વિશે જણાવો. આ પોસ્ટ ઝડપથી આર્જેન્ટિના અને વેનેઝુએલાના રમતગમત જગતમાં વાયરલ થઈ ગઈ.</p><p><h4 style="text-align: justify; "><b>લુકાસ ટ્રેજો કોણ છે?</b></h4></p><p style="text-align: justify; ">38 વર્ષીય લુકાસ ટ્રેજો વેનેઝુએલાના સેગુન્ડા ડિવિઝન ક્લબ મેરિટિમો માટે ડિફેન્ડર તરીકે રમે છે. તે વેનેઝુએલાના ફૂટબોલ ક્લબ મોનાગાસ સ્પોર્ટ ક્લબનો સભ્ય પણ રહી ચૂક્યો છે. અગાઉ, લુકાસ ટ્રેજો યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ, કોલંબિયા, પેરુ અને મેક્સિકોના ક્લબો માટે રમી ચૂક્યો છે</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rahul-dravid-stood-by-vaibhav-sooryavanshi-said-this-big-thing" target="_blank"> Rahul Dravidએ સૂર્યવંશી અંગે આપ્યું નિવેદન, કહ્યું- '...વૈભવને બચાવવો જરૂરી છે'</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/6ERSl0R4HV2B7wP3rUl9c694Om8muilJg9Ove8aW.webp'/></item><item><title><![CDATA[Rhea Chakraborty: સુશાંત સિંહ રાજપૂતના અવસાન અને ધરપકડના ટ્રોમા પર રિયા ચક્રવર્તીનો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</guid><pubDate>Fri, 26 Jun 2026 15:56:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ વર્ષ ૨૦૨૦ માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અને દુઃખદ અવસાન બાદ પોતાના જીવનમાં આવેલા ભયાનક તોફાન વિશે ફરી એકવાર ખુલીને વાત કરી છે. તાજેતરમાં આપેલા એક વિગતવાર ઈન્ટરવ્યુમાં રિયાએ તે સમયગાળા દરમિયાન અનુભવેલા માનસિક આઘાત (Trauma), મીડિયા ટ્રાયલ અને જેલના દિવસોના પોતાના કડવા અનુભવો શેર કર્યા છે. રિયાએ જણાવ્યું કે તે સમયે જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી, તેમાંથી બહાર નીકળવું તેના માટે કેટલું માનસિક અને ભાવનાત્મક રીતે પીડાદાયક હતું.</p><h2 style="text-align: justify; "><b>રિયા ને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો</b></h2><p style="text-align: justify; ">સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયા ચક્રવર્તીને ભારે ટ્રોલીંગ અને આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ ડ્રગ્સ સંબંધિત એક એન્ગલમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેણે જેલમાં સમય વિતાવવો પડ્યો હતો. આ ઘટનાઓ પર વાત કરતા રિયાએ કહ્યું કે, "જ્યારે તમે આવા કોઈ મોટા આઘાતમાંથી પસાર થાઓ છો, ત્યારે આખી દુનિયા તમારી સામે થઈ જાય છે. લોકો તમને દોષી ઠેરવવા લાગે છે. તે સમયે જેલની અંદર જવું અને ત્યાં રહેવું મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો."</p><h3 style="text-align: justify; "><b>સામાન્ય જીવન જીવવું સરળ નહોતું</b></h3><p style="text-align: justify; ">રિયાએ આગળ ઉમેર્યું કે, જેલમાંથી બહાર આવ્યા પછી પણ સામાન્ય જીવન જીવવું સરળ નહોતું. સમાજ અને લોકોનો નજરિયો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. આ માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે તેણે થેરાપી (Therapy) નો સહારો લેવો પડ્યો હતો. રિયાએ સ્વીકાર્યું કે માનસિક સ્વાસ્થ્યને સુધારવા અને પોતાની જાતને ફરીથી બેઠી કરવા માટે તેણે લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે.</p><p style="text-align: justify; ">હવે રિયા ચક્રવર્તી પોતાના જીવનમાં આગળ વધી રહી છે અને તેણે પોડકાસ્ટિંગ તેમજ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા કામ પર વાપસી કરી છે. રિયાના મતે, આ દુઃખદ અનુભવોએ તેને અંદરથી વધુ મજબૂત બનાવી છે અને હવે તે માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમામાંથી બહાર આવવા માટે અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહી છે. બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર રિયાના આ નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/agriculture-which-crops-are-grown-in-pakistan-during-the-monsoon-why-are-farmers-expenses-higher-there-than-in-india" target="_blank">આ પણ વાંચો:Agriculture: પાકિસ્તાનમાં ચોમાસા દરમિયાન કયા પાકની થાય છે ખેતી? ભારત કરતાં ત્યાં કેમ વધી જાય છે ખેડૂતોનો ખર્ચ</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/Vf7HcpRys3icMlpWqgkOBMrYY3h7fF8jLhP8tuJL.webp'/></item></channel></rss>