<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : સર્જરી બાદ 21 વર્ષીય યુવરાજ નડીયાનું મોત, પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-21-year-old-yuvraj-nadia-dies-after-surgery-family-alleges-doctors-negligence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-21-year-old-yuvraj-nadia-dies-after-surgery-family-alleges-doctors-negligence</guid><pubDate>Sat, 15 Aug 2026 23:08:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવરાજ નડીયા નામના યુવકનું અકસ્માત થયા બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકના પગની સર્જરી કરવાની ફરજ પડી હતી. ઓપરેશન બાદ અચાનક યુવકની તબિયત લથડતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીના આક્ષેપ કર્યા</b></h2><p style="text-align: justify; ">21 વર્ષીય નવજુવાન યુવરાજના અચાનક થયેલા મોતને પગલે તેના પરિવારજનો અને સગા-સંબંધિઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સર્જરી દરમિયાન કે સર્જરી બાદ યોગ્ય સંભાળ ન રાખવાના કારણે જ યુવરાજનું મોત થયું છે. પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ</b></h2><p style="text-align: justify; ">આ ગંભીર બનાવની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ત્વરિત હરકતમાં આવ્યા હતા. તેમણે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તુરંત જ તપાસના આદેશો જારી કર્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, કયા સંજોગોમાં અને કયા કારણોસર યુવકનું મોત નીપજ્યું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/navsari/navsari-news-villagers-protest-against-the-team-that-arrived-to-conduct-a-survey-in-sarvani-village-a-large-number-of-people-gathered" target="_blank">Navsari News : સરવાણી ગામે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગ્રામજનોએ કર્યો વિરોધ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/8s83LcpilIRH3rNDfmh6uFNnwOX3krvmapcDik9q.webp'/></item><item><title><![CDATA[Navsari News : સરવાણી ગામે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગ્રામજનોએ કર્યો વિરોધ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/navsari/navsari-news-villagers-protest-against-the-team-that-arrived-to-conduct-a-survey-in-sarvani-village-a-large-number-of-people-gathered</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/navsari/navsari-news-villagers-protest-against-the-team-that-arrived-to-conduct-a-survey-in-sarvani-village-a-large-number-of-people-gathered</guid><pubDate>Sat, 15 Aug 2026 22:45:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલા સારવણી ગામે અચાનક પહોંચેલી એક ખાનગી એજન્સીની કામગીરી સામે સ્થાનિકોનો ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામપંચાયતની પૂર્વ પરવાનગી કે કોઈ સત્તાવાર જાણ કર્યા વગર જ એજન્સીના માણસો ગામમાં સર્વેની કામગીરી કરવા પહોંચ્યા હતા. આ અંગે જાણ થતાં જ સ્થાનિક રહીશો જાગૃત બન્યા હતા અને કલેક્ટિવ વિરોધ નોંધાવીને સર્વે કરવા આવેલા કર્મચારીઓને કામગીરી કરતા સ્થળ પર જ રોકી દીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા</b></h2><p style="text-align: justify; ">સર્વેની કામગીરી અટકાવવા માટે ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ એકસૂરે એજન્સીના માણસો સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે આ કયા પ્રોજેક્ટ માટે સર્વે કરવામાં આવી રહ્યો છે તેની ચોક્કસ અને સ્પષ્ટ માહિતી પ્રથમ આપવામાં આવે. ગામમાં કોઈપણ સરકારી કે ખાનગી પ્રોજેક્ટ માટે ગ્રામ પંચાયત અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના સર્વે થઈ શકે નહીં તેવી સ્પષ્ટ ચિમકી પણ સ્થાનિકોએ આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>અગાઉ પણ આસપાસના ગામોમાં થયો છે સર્વેનો વિરોધ</b></h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, સરવાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ આવી જ રીતે જાણ કર્યા વિના થતા સર્વેનો ભારે વિરોધ નોંધાઈ ચૂક્યો છે. અગાઉના કડવા અનુભવોને ધ્યાને રાખીને સ્થાનિકો પોતાના જમીન-જંગલ અને ગામના હકો પ્રત્યે વધુ સતર્ક બન્યા છે. જ્યાં સુધી તંત્ર કે એજન્સી દ્વારા પ્રોજેક્ટ અંગે પૂરેપૂરી સુસ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારની સર્વે કામગીરી નહીં થવા દેવાનો ગ્રામજનોએ દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch-news-theft-in-a-jewellery-shop-in-karnataka-solved-3-members-of-the-gang-of-thieves-arrested" target="_blank">Bharuch News : કર્ણાટકની જ્વેલર્સ શોપમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ચોર ટોળકીના 3 સભ્યો ઝડપાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/dw9E5S19qwREPMavGtnuWJIj2XeqiV5nDbhfsibw.webp'/></item><item><title><![CDATA[Patan: સિદ્ધપુરના ગણેશપુરામાં ધંધામાં ખોટું નુકસાન બતાવી નિવૃત્ત વૃદ્ધ પાસેથી 25 લાખ પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/siddhpur-patan-extortion-case-6-booked-for-threatening-senior-citizen-for-3-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/siddhpur-patan-extortion-case-6-booked-for-threatening-senior-citizen-for-3-crore</guid><pubDate>Sat, 15 Aug 2026 22:39:35 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા ગણેશપુરા ગામમાં એક નિવૃત્ત વૃદ્ધને નિશાન બનાવી તેમની પાસેથી લાખો રૂપિયાની ખંડણી પડાવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ ફરિયાદી વૃદ્ધ સાથે ધંધાકીય વ્યવહારમાં ખોટું નુકસાન થયું હોવાનું બહાનું બતાવીને માનસિક દબાણ ઊભું કર્યું હતું અને તેમની પાસેથી તબક્કાવાર રૂ. 25 લાખની રકમ બળજબરીથી પડાવી લીધી હતી.</p><h2><b>વૃદ્ધને ધંધામાં ખોટું નુકસાન બતાવી રૂ. 25 લાખ પડાવ્યા</b></h2><p>આ ઘટનામાં રૂ. 25 લાખ પડાવી લીધા બાદ પણ આરોપીઓનો અસંતોષ શમ્યો નહોતો. આરોપીઓએ વધુ પડપંચ રચીને "અમારે હજુ તમારા ભેગા 3 કરોડ રૂપિયા લેવાના નીકળે છે" તેમ કહીને વૃદ્ધ પાસે મોટી રકમની ગેરકાયદે માંગણી શરૂ કરી હતી. જ્યારે વૃદ્ધે આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવી, ત્યારે આરોપીઓએ તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની સીધી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.</p><h3><b>6 શખસો સામે સિદ્ધપુર પોલીસમાં ગુનો</b></h3><p>સિદ્ધપુર પોલીસે પીડિત વૃદ્ધની ફરિયાદના આધારે ઘટનામાં સામેલ તમામ ૬ શખસો સામે ખંડણી, ગેરકાયદે નાણાં માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ટીમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આરોપીઓએ અગાઉ પડાવેલા ૨૫ લાખ રૂપિયા અને તેમની સાથે થયેલા ધંધાકીય દસ્તાવેજોની પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/crime-branch-arrests-bichhoo-gang-member-tannu-malik-in-gctoc-fraud-case" target="_blank">આ પણ વાંચો: Vadodara: 'બિચ્છુ ગેંગ'નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયો, આરોપી સામે અગાઉ 20 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/Zu6H4P3nke4m34nVbWzS4LfO4zXQzTXobqTJsetv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Civil Hospital માં પગની સર્જરી બાદ યુવકનું મોત, સુપ્રિટેન્ડેન્ટે આપ્યા તપાસના આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/civil-hospital-youth-death-after-leg-surgery-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/civil-hospital-youth-death-after-leg-surgery-investigation</guid><pubDate>Sat, 15 Aug 2026 22:34:10 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, 21 વર્ષીય યુવરાજ નડીયા નામના યુવકને અકસ્માત નડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ યુવકને ઈમરજન્સી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પગમાં સર્જરી કરવાની ફરજ પડી હતી.</p><h2><b>સર્જરી બાદ યુવકે દમ તોડ્યો, પરિવારમાં અરેરાટી</b></h2><p>અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા પગનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ ટૂંક જ સમયમાં 21 વર્ષીય યુવરાજ નડીયાનું કરૂણ મોત નીપજ્યું હતું. ભરજુવાનીમાં પુત્રનું મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.</p><h2><b>તબીબોની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે પરિવારનો રોષ</b></h2><p>યુવકના અચાનક થયેલા મોતને પગલે પરિવારજનો અને સગા-સંબંધીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંબંધિત ડોક્ટરો પર ઘોર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. પરિજનોનો દાવો છે કે, ઓપરેશન દરમિયાન અથવા તો ઓપરેશન બાદ તબીબોની લાપરવાહીના કારણે જ યુવકે જીવ ગુમાવ્યો છે.</p><p><img alt="Ahmedabad Civil Hospital: Youth Dies After Surgery at Ahmedabad Civil Hospital: Investigation Ordered" src="https://epapercdn.sandesh.com/images/2026/08/15/s3tEJtVr1yEhnEGCYL9n9bEqmNQvTCl4NznAV9nm.webp" style="width: 100%;"><br></p><h2><b>અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ</b></h2><p>તબીબોની બેદરકારીના આક્ષેપો અને પરિવારજનોના ભારે હોબાળા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ત્વરિત તપાસના આદેશ આપ્યા છે. કયા સંજોગોમાં યુવકનું મોત નીપજ્યું, સર્જરી દરમિયાન કોઈ તબીબી ખામી રહી હતી કે, કેમ તે તમામ પાસાઓ પર તપાસ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/16-august-top-news-updates-historical-events" target="_blank">16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/f9Z99XjX5X5K54OJe8OFRvkH0Hw96adT7FKU0JZ5.webp'/></item><item><title><![CDATA[Vadodara: 'બિચ્છુ ગેંગ'નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયો, આરોપી સામે અગાઉ 20 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/crime-branch-arrests-bichhoo-gang-member-tannu-malik-in-gctoc-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/crime-branch-arrests-bichhoo-gang-member-tannu-malik-in-gctoc-fraud-case</guid><pubDate>Sat, 15 Aug 2026 22:23:31 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી અને અસામાજિક તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના કુખ્યાત અને ભયનું પ્રતીક ગણાતી 'બિચ્છુ ગેંગ'ના સક્રિય સાગરીત તન્નુ મલેક ઉર્ફે મુસ્તાક અહેમદ મલેકની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી સામે રૂ. 4.92 કરોડની વિશાળ રકમની ઠગાઈ, વિશ્વાસઘાત અને સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદા (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધાયેલો હતો, જેમાં તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.</p><h2><b>વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા</b></h2><p>ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી તન્નુ મલેક સાધારણ ગુનેગાર નથી પરંતુ આઢેડ ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં મારપીટ, ધમકી, ઉઘરાણી, જમીન હડપ કરવી અને ઠગાઈ જેવા 20 થી વધુ ગંભીર ગુનાઓ ચોપડે નોંધાયેલા છે.</p><h3><b>'બિચ્છુ ગેંગ'નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયો</b></h3><p>અસામાજિક પ્રવૃત્તિઓ અને શાંતિ ભંગ કરવા બદલ રાજ્ય સરકારે તેની સામે અગાઉ બે વખત 'પાસા' (PASA) હેઠળ કડક પાસા ધકેલવાની કાર્યવાહી કરી હતી.સંગઠિત ગુનાખોરી આચરતી બિચ્છુ ગેંગ સાથે સંકળાયેલા હોવાથી પોલીસ દ્વારા તેની સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.રૂ. 4.92 કરોડની ઠગાઈના ચર્ચિત કેસમાં તેની મુખ્ય સંડોવણી બહાર આવી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-cm-bhupendra-patel-historic-us-canada-visit-after-25-years-vibrant-gujarat-2027" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: નરેન્દ્ર મોદી સહિત પૂર્વ મુખ્યમંત્રીઓ અમેરિકા કેમ ન જઈ શક્યા? જાણો 25 વર્ષનો રોચક ઈતિહાસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/KULYLntiEVzYCtjVJpuwSumm1BMkn0E6NndxtmFw.webp'/></item><item><title><![CDATA[India: યોગી સરકારનો મોટો નિર્ણય, યુપીમાં એનાલોગ પનીર અને ભેળસેળિયા દૂધ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/india/news/yogi-govt-bans-analog-paneer-ghee-cream-in-uttar-pradesh-strict-action-on-adulteration</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/yogi-govt-bans-analog-paneer-ghee-cream-in-uttar-pradesh-strict-action-on-adulteration</guid><pubDate>Sat, 15 Aug 2026 20:00:45 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશમાં ભેળસેળિયા દૂધ અને દૂધની નકલી બનાવટો સામે યોગી આદિત્યનાથ સરકારે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં એનાલોગ પનીર, ક્રીમ, ઘી, છેના અને માવા જેવા ઉત્પાદનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, ૨૦૦૬ નો હવાલો આપતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે દૂધ અને ડેરી પ્રોડક્ટ્સને તેમના મૂળ અને કુદરતી સ્વરૂપમાં જ ગ્રાહકો સુધી પહોંચાડવા ફરજિયાત છે.</p><h2><b>યોગી સરકારનો મોટો નિર્ણય</b></h2><p>સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લેવાયેલા સેમ્પલના નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેમાં ડેરી પ્રોડક્ટ્સમાં વનસ્પતિ ફેટ, સોયા પ્રોડક્ટ્સ તેમજ પ્રોસેસ્ડ પાઉડર ઉમેરીને નકલી પનીર અને ઘી બનાવવામાં આવતું હોવાનું પકડાયું હતું. તપાસ અધિકારીઓએ રિપોર્ટ સબમિટ કર્યો હતો કે રાજ્યના કેટલાક ઉત્પાદકો દૂધમાં ટેલ્કમ પાઉડર, ડિટરજન્ટ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, પ્રવાહી ગ્લુકોઝ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ન્યુટ્રલાઇઝર જેવા ઘાતક રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારના રસાયણો માનવ શરીર અને ખાસ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે.</p><h3><b>ઉત્તર પ્રદેશમાં એનાલોગ પનીર, ક્રીમ અને ઘી બેન</b></h3><p>જો કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભેળસેળિયા ઉત્પાદનો પકડાશે તો આખી ફેક્ટરી જપ્ત કરી તેનું રજિસ્ટ્રેશન અને ફૂડ લાયસન્સ રદ કરાશે. ઉત્તર પ્રદેશ બહારથી આવતી બ્રાન્ડ્સમાં પણ જો ચકાસણી દરમિયાન ભેળસેળ કે કેમિકલ્સ મળશે, તો તે બ્રાન્ડના તમામ ઉત્પાદનોના વેચાણ પર સમગ્ર યુપીમાં બેન મૂકી દેવાશે. ખાદ્ય સુરક્ષા કાયદાની ધારા 34 હેઠળ તાત્કાલિક બેન ઓર્ડર ઇશ્યૂ કરી જવાબદારો સામે ફોજદારી ગુનો (FIR) દાખલ કરાશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jharkhand-latehar-horrific-accident-auto-container-collision-7-dead" target="_blank">આ પણ વાંચો: India: ઝારખંડના લાતેહારમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો અને કન્ટેનરની સામસામે ટક્કરમાં 7 લોકોના કરુણ મોત</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/SlNp9ocE8vqjyj1m0nSuhSOvhJ1uU3XgnGndCPW3.webp'/></item><item><title><![CDATA[India: ઝારખંડના લાતેહારમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો અને કન્ટેનરની સામસામે ટક્કરમાં 7 લોકોના કરુણ મોત ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-latehar-horrific-accident-auto-container-collision-7-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-latehar-horrific-accident-auto-container-collision-7-dead</guid><pubDate>Sat, 15 Aug 2026 19:37:39 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડના લાતેહાર જિલ્લામાં શનિવારે સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચંદવા પોલીસ સ્ટેશન સીમામાં આવતી દેઢ ટંગવા ઘાટીમાંથી પસાર થઈ રહેલી એક પેસેન્જર ઓટો રિક્ષાને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનરે જોરદાર ટક્કર મારી હતી.</p><h2><b>ઝારખંડના લાતેહાર જિલ્લામાં અકસ્માત 7 લોકોના મોત&nbsp;</b></h2><p>ટક્કર એટલી ભયાનક હતી કે ઓટો રિક્ષાના કૂચેકૂચા નીકળી ગયા હતા અને તેમાં સવાર કેટલાક મુસાફરો સીધા કન્ટેનરના વ્હીલ અને બોડી નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયાનક ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ તડપી-તડપીને મોત નીપજ્યા હતા. અકસ્માતના અવાજને પગલે આસપાસના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ચંદવા થાણા પ્રભારી મનોરંજન પ્રસાદ સિંહ તેમની પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.</p><h3><b>પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી</b></h3><p>કન્ટેનર નીચે દબાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢવા માટે સ્થાનિકો અને પોલીસે ભારે જહમત ઉઠાવી હતી.ગંભીર રીતે ઘવાયેલા તમામ લોકોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે હાલ ઘાયલોની જિંદગી બચાવવી એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. મૃતકોની સંપૂર્ણ ઓળખ છતી કરીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી ચાલી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/drunk-thar-driver-collides-with-wall-during-police-checking-arrested" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: નશામાં ધૂત યુવકે થારથી મચાવ્યો આતંક! પોલીસ ચેકિંગથી ભાગવા જતાં બેરિકેડ તોડી કાર દિવાલે અથડાવી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/E1ZuP1bx0imSDx0qJR7w8zEUrdBU9o3rE4khS66a.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026: કેપ્ટન હરમનપ્રીતના 2 ગોલ, ભારતે વેલ્સને 3-1 થી ચટાડી ધૂળ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-beat-wales-3-1-in-pool-d-opener</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-beat-wales-3-1-in-pool-d-opener</guid><pubDate>Sat, 15 Aug 2026 19:12:30 +05:30</pubDate><description><![CDATA[<p>લ્જિયમ અને નેધરલેન્ડ્સની સંયુક્ત મેજબાની હેઠળ શરૂ થયેલા હોકી વર્લ્ડ કપ 2026 માં ભારતીય પુરુષ હોકી ટીમે અપેક્ષા મુજબનો આક્રમક પ્રારંભ કર્યો છે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પાવન અવસરે પૂલ-ડી ના પ્રથમ મુકાબલામાં ભારતે શરુઆતથી જ વેલ્સ પર દબાણ બનાવી રાખ્યું હતું.</p><h2><b>પૂલ-ડી ની પ્રથમ મેચમાં વેલ્સને 3-1 થી હરાવ્યું</b></h2><p>મેચની 8મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને યુવા ડિફેન્ડર સંજયે શાનદાર ડ્રેગ-ફ્લિક વડે ગોલ બોક્સના ખૂણામાં ધકેલીને ભારતને 1-0 ની બઢત અપાવી હતી. ત્યારબાદ 11મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે વધુ એક પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ટીમની લીડ 2-0 કરી દીધી હતી. બીજા ક્વાર્ટરમાં વેલ્સે મજબૂત ડિફેન્સ બતાવી ભારતીય એટેકર્સ સૂરજ કરકેરા અને મોહિતના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા, જેથી હાફ ટાઇમ સુધી સ્કોર 2-0 રહ્યો હતો.</p><h3><b>કેપ્ટન હરમનપ્રીત સિંહના 2 શાનદાર ગોલ</b></h3><p>બીજા હાફમાં પણ ભારતીય ટીમે મિડફિલ્ડ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ ફિલ્ડ પ્લેનું પ્રદર્શન કર્યું હતું, જેમાં કેપ્ટન હરમનપ્રીતે મેચનો પોતાનો બીજો અને ભારતનો ત્રીજો ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો.ચની 56મી મિનિટે વેલ્સે કાઉન્ટર એટેક કરીને એક શાનદાર ફિલ્ડ ગોલ ફટકારી સ્કોર 3-1 કર્યો હતો. છેલ્લી મિનિટોમાં વેલ્સે વધુ ગોલ કરવાના પ્રયાસો કર્યા પરંતુ ભારતીય ડિફેન્સ લાઇન અને ગોલકીપરે તેમના તમામ હુમલા નિષ્ફળ બનાવી 3-1 થી જીત સુનિશ્ચિત કરી લીધી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/lunavada/bakshipanch-hostel-6-students-hospitalised-due-to-food-poisoning" target="_blank">આ પણ વાંચો: Lunavada: બક્ષીપંચ કુમાર છાત્રાલયના 6 બાળકોને ફૂડ પોઇઝનિંગ; 108 મારફતે હોસ્પિટલમાં દાખલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/8tDyjJR9VJvQQprJj5ZHzlMCNDluA2zLuRaN0lpd.webp'/></item><item><title><![CDATA[Bollywood Actress : મેલબોર્નની ધરતી પર રાની મુખર્જીનો ડંકો, ડોક્ટરેટની ડિગ્રી મળતા જ છલકાયા એક્ટ્રેસના આંસુ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/rani-mukerji-melbourne-honorary-doctorate</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rani-mukerji-melbourne-honorary-doctorate</guid><pubDate>Sat, 15 Aug 2026 17:38:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડએક્ટ્રેસ રાની મુખર્જીએ પોતાની કારકિર્દીમાં વધુ એક ગૌરવભર્યું પાનું ઉમેર્યું છે. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે યોજાયેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026ના ખાસ સમારોહ દરમિયાન ઓસ્ટ્રેલિયાની જાણીતી લા ટ્રોબ યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટ ઓફ લેટર્સની માનદ પદવીથી સન્માનિત કરી. આ ગૌરવપૂર્ણ ક્ષણે રાની ખૂબ જ ભાવુક જોવા મળી હતી અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ભારતીય સિનેમામાં લગભગ 3 દાયકાના તેમના મહત્વપૂર્ણ યોગદાન ઉપરાંત મહિલાઓ, બાળકો અને વંચિત વર્ગોના અધિકારો માટે તેમના સતત પ્રયાસોને માન્યતા આપવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>શાહરુખ ખાન બાદ આ સન્માન મેળવનારી બીજી ભારતીય</b></h2><p style="text-align: justify; ">આ સર્વોચ્ચ પદવી મેળવ્યા બાદ રાની મુખર્જી દેશની બીજી એવી ફિલ્મ હસ્તી બની છે, જેને લા ટ્રોબ યુનિવર્સિટીએ આ સન્માન આપ્યું છે. તેમના પહેલાં વર્ષ 2019માં બોલિવૂડના 'કિંગ ખાન' એટલે કે શાહરુખ ખાનને સિનેમા અને સામાજિક કાર્યોમાં તેમના યોગદાન માટે આ માનદ પદવી આપવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીએ તેમના નામે પીએચડી સ્કોલરશિપ પણ શરૂ કરી હતી. રાનીએ આ સિદ્ધિને પોતાના જીવનની સૌથી વિનમ્ર અને ગર્વથી ભરેલી ક્ષણોમાંથી એક ગણાવી છે.</p><h3 style="text-align: justify; "><b>બાળપણના સપનાથી સિનેમાની સફર સુધી</b></h3><p style="text-align: justify; ">સમારોહ દરમિયાન પોતાની જીવન સફરને યાદ કરતાં એક્ટ્રેસે કહ્યું કે બાળપણમાં દરેક બાળકની જેમ તેમનું પણ સપનું હતું કે તેઓ પોતાના માતા-પિતા અને દેશનું નામ રોશન કરે. તે સમયે તેમને આ સપનું કેવી રીતે પૂરું કરવું તેની ખબર નહોતી, પરંતુ તેમને એટલો વિશ્વાસ હતો કે જો તેઓ કોઈ કામ પૂરી નિષ્ઠાથી કરશે તો તેમના માતા-પિતાને ગર્વ થશે. આગળ જતાં સિનેમા તેમના આ સપનાને પૂરું કરવાનું મુખ્ય માધ્યમ બન્યું. તેમણે જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ જોખમ લેતી એક્ટ્રેસ રહી છે અને હંમેશાં એવી વાર્તાઓ પસંદ કરી છે, જેણે પહેલાં તેમના દિલને સ્પર્શ કર્યો હોય અને સમાજને પ્રેરણા આપી હોય.</p><h3 style="text-align: justify; "><b>સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનું માધ્યમ</b></h3><p style="text-align: justify; ">રાની મુખર્જી માને છે કે એક્ટિંગ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ કલાકારોની પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની એક શાંત જવાબદારી પણ હોય છે. તેમનું માનવું છે કે ફિલ્મોમાં લોકોનું મન બદલતા પહેલાં તેમના દિલને બદલવાની તાકાત હોય છે. જો તેમની એક્ટિંગે દુનિયાભરમાં કોઈ એક વ્યક્તિને પણ ભારત અને અહીંની મહિલાઓના સંઘર્ષને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી હોય, તો તેઓ માને છે કે તેમની કલાકાર તરીકેની જવાબદારી પૂરી થઈ છે.</p><h4 style="text-align: justify; "><b>સામાજિક બદલાવ પર આધારિત દમદાર એક્ટિંગ</b></h4><p style="text-align: justify; ">લા ટ્રોબ યુનિવર્સિટીના કુલાધિપતિ જ્હોન બ્રમ્બી એઓએ રાનીના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે તેમની ફિલ્મોએ માત્ર મનોરંજન જ નથી કર્યું, પરંતુ સામાજિક ન્યાય, સમાનતા અને દરેકને સાથે લઈને ચાલવા જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા પણ શરૂ કરી છે. રાનીએ 'બ્લેક', 'નો વન કિલ્ડ જેસિકા', 'હિચકી', 'મર્દાની' સિરીઝ અને 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે' જેવી ફિલ્મો દ્વારા દિવ્યાંગતા, મહિલા સશક્તિકરણ અને માનવ અધિકારો સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓને મોટા પડદા પર ખૂબ જ ઈમાનદારીથી રજૂ કર્યા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>દેશ અને દર્શકોને સમર્પિત કર્યું સન્માન</b></h4><p style="text-align: justify; ">આ માનદ પદવી સ્વીકારતી વખતે રાની મુખર્જીએ આ સન્માન સમગ્ર ભારત અને દુનિયાભરમાં ફેલાયેલા પોતાના દર્શકોને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે તેઓ આ ડોક્ટરેટ માત્ર રાની તરીકે નહીં, પરંતુ એક ગર્વિત ભારતીય તરીકે સ્વીકારી રહી છે, જેની સંસ્કૃતિને આજે વિદેશની ધરતી પર સન્માન મળી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે સિનેમા આ જ રીતે 2 દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને સાંસ્કૃતિક અંતર ઘટાડવાનું કામ કરતું રહેશે.</p><h5 style="text-align: justify; "><b>'મર્દાની 3' સાથે મોટા પડદા પર વાપસી</b></h5><p style="text-align: justify; ">કામની વાત કરીએ તો રાની મુખર્જી હાલમાં 'મર્દાની 3'માં જોવા મળી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન અભિરાજ મીનાવાલાએ કર્યું છે અને આદિત્ય ચોપડાએ તેનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં તે ફરી એકવાર બહાદુર IPS અધિકારી શિવાની શિવાજી રોયની પોતાની જાણીતી ભૂમિકામાં જોવા મળી છે. ફિલ્મમાં તેમની સાથે જાનકી બોડિવાલા અને મલ્લિકા પ્રસાદે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ વખતે વાર્તા 3 મહિનામાં ગુમ થયેલી 93 યુવતીઓની તપાસની આસપાસ ફરે છે, જેમાં શિવાની એક ખતરનાક અને સંગઠિત માનવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરે છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને ક્રિટિક્સે પણ તેની પ્રશંસા કરી હતી. આ ફિલ્મ તમે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/trisha-krishnan-attends-vijays-flag-hoisting-ceremony" target="_blank">આ પણ વાંચો-CM Vijayના ફ્લેગ હોસ્ટિંગ સેરેમનીમાં સજી-ધજીને પહોંચી ત્રિશા કૃષ્ણન! યુઝર્સે પૂછ્યું- પત્ની સંગીતા ક્યાં?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/A9DbOOrI16CH1Q39LotCyLNTr1OWEv0yCIsO3vzM.webp'/></item><item><title><![CDATA[Auto News: નવી SUV ખરીદવાની સુવર્ણ તક; ઓગસ્ટ 2026માં આ SUV પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news/suv-discounts-august-2026-offers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news/suv-discounts-august-2026-offers</guid><pubDate>Sat, 15 Aug 2026 16:49:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે ઓગસ્ટ 2026માં નવી Mahindra SUV ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિન્દ્રા કંપની આ મહિને પોતાની વિભિન્ન SUVs પર વિવિધ પ્રકારની આકર્ષક ઑફર્સ આપી રહી છે. કેટલીક ગાડીઓ પર સીધું રોકડ ડિસ્કાઉન્ટ (Cash Discount) મળી રહ્યું છે, તો કેટલીક ગાડીઓ પર એક્સચેન્જ બોનસ, એક્સેસરીઝ અથવા અન્ય ફાયદા આપવામાં આવી રહ્યા છે. આ તમામ ઑફર્સને ભેગી કરીને કેટલાક મોડેલ્સ પર કુલ બચત લાખો રૂપિયા સુધી પહોંચી જાય છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઑફર મેળવતા પહેલા વેરિઅન્ટ અને ડીલરનું ધ્યાન રાખો&nbsp;</b></h2><p style="text-align: justify; ">જોકે, કાર ખરીદતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે દરેક ગ્રાહકને એક સરખો ઑફર મળશે નહીં. ડિસ્કાઉન્ટની રકમ પસંદ કરેલા મોડેલ, વેરિઅન્ટ, ડીલરશીપ પાસે ઉપલબ્ધ સ્ટોક અને સ્થળ (સિટી) મુજબ અલગ-અલગ હોઈ શકે છે. તેથી બુકિંગ કરાવતા પહેલા તમારા નજીકના ડિલર પાસેથી ચોક્કસ માહિતી મેળવવી સલાહભરી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કઈ મહિન્દ્રા SUVs પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ?&nbsp;</b></h3><p style="text-align: justify; ">મહિન્દ્રાની લોકપ્રિય SUV રેન્જમાં Thar, Thar Roxx, Scorpio-N, Scorpio Classic, XUV 3XO અને Bolero જેવા દમદાર મોડેલ્સ સમાવિષ્ટ છે. ઓગસ્ટ 2026માં આમાંથી મોટાભાગની ગાડીઓ પર ડિસ્કાઉન્ટ ઑફર્સ ચાલી રહી છે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર, Thar Roxx પર આ મહિને રૂ. 1.20 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ કે બેનિફિટ મળી રહ્યું છે. કંપનીની આ લાઈફસ્ટાઈલ SUV માર્કેટમાં પહેલેથી જ ખૂબ લોકપ્રિય છે, પરંતુ ધ્યાન રાખવું કે આ રૂ. 1.20 લાખનો પૂરો ફાયદો તમામ વેરિઅન્ટ્સ પર ઉપલબ્ધ નથી.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>Scorpio-N, Thar અને Bolero પર બચતની તક&nbsp;</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, અન્ય મોડેલ્સની વાત કરીએ તો Standard Thar પર રૂ. 50,000 સુધી, દમદાર Scorpio-N પર રૂ. 1.25 લાખ સુધી, બજેટ-ફ્રેન્ડલી Bolero પર રૂ. 45,000 સુધી અને XUV 3XO પર રૂ. 40,000 સુધીનો ફાયદો મળી શકે છે. અહીં એ સમજવું જરૂરી છે કે આ તમામ ઑફર્સ એક જ સ્વરૂપમાં નથી; તેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ઑફર અને એક્સેસરીઝ ડિસ્કાઉન્ટનો સમન્વય હોઈ શકે છે.&nbsp;</p><h5 style="text-align: justify; "><b>જૂના સ્ટોક (Model Year) પર વધુ ફાયદો&nbsp;</b></h5><p style="text-align: justify; ">જો તમને મોડેલ ઈયર (Model Year) સાથે કોઈ ખાસ વાંધો ન હોય, તો ડીલરશીપ પાસે પડેલો જૂનો સ્ટોક ખરીદવો તમારા માટે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે. કાર ઉત્પાદક કંપનીઓ અને ડીલરો અગાઉના મોડેલ ઈયરના સ્ટોકને ઝડપથી ખાલી કરવા માટે વધારાનું કેશ ડિસ્કાઉન્ટ આપે છે. તેથી ડીલરશીપની મુલાકાત લેતી વખતે જૂના સ્ટોકની ઉપલબ્ધતા અને તેના પર મળતા વધારાના લાભો વિશે ચોક્કસ પૂછપરછ કરવી જોઈએ.&nbsp;</p><h6 style="text-align: justify; "><b>1.25 લાખ રૂપિયાના કુલ ફાયદાનું બ્રેકઅપ&nbsp;</b></h6><p style="text-align: justify; ">જો કોઈ SUV પર રૂ. 1.25 લાખ સુધીના ફાયદાની જાહેરાત કરવામાં આવી હોય, તો તેનો અર્થ એ નથી કે ગ્રાહકને પૂરેપૂરી રકમ કેશ ડિસ્કાઉન્ટ તરીકે મળશે. આ કુલ બેનિફિટમાં કેશ ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ બોનસ, ફ્રી એક્સેસરીઝ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ હોય છે. બુકિંગ કરતા પહેલા ડીલર પાસેથી કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસની અલગ-અલગ રકમનું સ્પષ્ટ બ્રેકઅપ લેવું અનિવાર્ય છે.&nbsp;</p><p style="text-align: justify; "><b>SUV ખરીદનારાઓ માટે ઓગસ્ટ મહિનો શા માટે ખાસ છે?&nbsp;</b></p><p style="text-align: justify; ">કંપનીએ એપ્રિલ 2026માં પોતાની ICE (ઈન્ટરનલ કમ્બશન એન્જિન) SUV રેન્જની કિંમતોમાં સરેરાશ 1.6% થી લઈને મહત્તમ 2.5% સુધીનો વધારો કર્યો હતો. આવી સ્થિતિમાં, ઓગસ્ટ 2026માં મળી રહેલા આ ડીસ્કાઉન્ટ અને ઑફર્સ અગાઉ થયેલા ભાવવધારાની અસરને અમુક અંશે ઓછી કરી દે છે. Thar Roxx, Scorpio-N કે XUV 3XO ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે ડીલર સાથે વાટાઘાટો (Negotiation) કરીને શ્રેષ્ઠ ડીલ મેળવવાનો આ ઉત્તમ સમય છે.&nbsp;</p><p style="text-align: justify; "><b>ઑફર લેતા પહેલાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો&nbsp;</b></p><p style="text-align: justify; ">નવી SUV બુક કરાવતા પહેલાં ડીલર પાસેથી પૂરેપૂરું લેખિત કોટેશન મેળવવું ખૂબ જ જરૂરી છે. આ કોટેશનમાં એક્સ-શોરૂમ કિંમત, ઈન્સ્યોરન્સ, RTO ચાર્જિસ, કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસની વિગતવાર માહિતી તપાસી લેવી. જો તમે જૂની કાર એક્સચેન્જ કરી રહ્યા છો, તો માત્ર એક ડીલરની કિંમત પર નિર્ભર ન રહેતાં અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને ડીલર્સ પાસે પણ એક્સચેન્જ વેલ્યુ ચકાસી લેવી જોઈએ.&nbsp;</p><p style="text-align: justify; "><b>અંતિમ નિર્ણય અને ખરીદીની સલાહ&nbsp;</b></p><p style="text-align: justify; ">સમગ્ર રીતે જોતાં, ઓગસ્ટ 2026 મહિન્દ્રા SUV ખરીદનારાઓ માટે ઘણી ઉત્સાહજનક તકો લઈને આવ્યો છે. મહત્તમ બચત રૂ. 1.25 લાખ સુધી દર્શાવવામાં આવી રહી છે, પરંતુ તમારી વાસ્તવિક બચત તમે પસંદ કરેલા મોડેલ અને ડીલર સાથેની વાટાઘાટો પર નિર્ભર રહેશે. તેથી ઉતાવળ કર્યા વિના પૂરી માહિતી મેળવીને જ નિર્ણય લેવો હિતાવહ છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/vDZN2GbGBbjdd915sfB3xP0lo1ge8hhBtSSLSiFY.webp'/></item></channel></rss>