<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Anand: શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બે ગંભીર દર્દીને નવજીવન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-two-critical-patients-revived-at-sri-krishna-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-two-critical-patients-revived-at-sri-krishna-hospital</guid><pubDate>Sun, 23 Aug 2026 02:21:07 +05:30</pubDate><description><![CDATA[<p>આણંદ : શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના ક્રિટિકલ કેર સેન્ટરના તબીબોની નિષ્ણાત ટીમે બે અત્યંત ગંભીર દર્દીઓની સફ્ળ સારવાર કરીને તેમને નવજીવન આપ્યું છે. પ્રથમ કેસમાં આણંદ જિલ્લાના 46 વર્ષીય પુરુષને ઓર્ગેનોફેસ્ફ્રસ પોઇઝનિંગ (ઝેરી દવાના સેવન)</p><p>ને કારણે ગંભીર શ્વાસની તકલીફ્ સાથે શ્રી કૃષ્ણ હોસ્પિટલના ટ્રોમા એન્ડ ઇમરજન્સી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. દર્દી 21 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. લાંબા સમય સુધી શ્વાસોચ્છ્વાસની સહાય જરૂરી હોવાથીતેમની ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવી હતી. બાદ તેમને સફ્ળતાપૂર્વક વેન્ટિલેટર પરથી દૂર કરીને સ્થિર સ્થિતિમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બીજા કેસમાં ખંભાતની 18 વર્ષીય યુવતીને તાવ અને બેભાન હાલતમાં</p><p>શ્રી કૃષ્ણ હોસ્પિટલના ટ્રોમા એન્ડ ઇમરજન્સી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. દર્દીને 23 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને લાંબા સમય સુધી શ્વસન સહાયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવી હતી. આ દર્દીની સમગ્ર સારવાર પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવી હતી. નોંધપાત્ર સુધારા બાદ તેમને સફ્ળતાપૂર્વક વેન્ટિલેટર પરથી દૂર કરીને સ્થિર સ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/Mc4QMvwLjzTjockQb1wqPABECvl9yNvt5agORr4A.webp'/></item><item><title><![CDATA[Himatnagar: સમર્થ જ્વેલરી દ્વારા વધુ ઉંમર, વધુ ડિસ્કાઉન્ટ ઓફરને પ્રતિસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-response-to-samarth-jewellerys-more-age-more-discount-offer</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-response-to-samarth-jewellerys-more-age-more-discount-offer</guid><pubDate>Sun, 23 Aug 2026 02:20:20 +05:30</pubDate><description><![CDATA[<p>હિંમતનગરઃ સમર્થ જ્વેલરીએ તાજેતરમાં આણંદમાં શો-રૂમનો શુભારંભ કર્યો છે. અગાઉથી જ સમર્થ જ્વેલરીના શો-રૂમ વિસનગર, હિંમતનગર અને ગાંધીનગરમાં કાર્યરત છે. આણંદમાં ગ્રાહકોને આરામદાયક ખરીદીનો અનુભવ મળે તે માટે શોરૂમમાં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. લગ્નપ્રસંગની ખરીદી કરતા ગ્રાહકો માટે શોરૂમમાં બે ખાસ પ્રસન્નતા રૂમ બનાવાયા છે, જ્યાં પરિવાર સાથે શાંતિથી જ્વેલરી પસંદ કરી શકશે. ઉપરાંત બાળકો સાથે આવતા ગ્રાહકો</p><p>માટે ચાઇલ્ડ કેર રૂમની વ્યવસ્થા રખાઈ છે. શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ ત્રણ દિવસમાં જ 3,500થી વધુ ગ્રાહકોએ શોરૂમની મુલાકાત લીધી છે. ઉદ્દઘાટન નિમિત્તે સમર્થ જ્વેલરી દ્વારા વધુ ઉંમર, વધુ ડિસ્કાઉન્ટ ખાસ ઓફર રાખવામાં આવી હતી, જે 23 ઓગસ્ટ રવિવાર સુધી ચાલશે. સમર્થના શોરૂમમાં સોના, હીરા અને ચાંદીના દાગીનાનું વિશાળ કલેક્શન ઉપલબ્ધ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/bJ4VYEZeJNLSb6KSMhQpj3whV5uCLUmXwbhmSQ5I.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળા કાલુપુરબેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-blood-donation-camp-held-at-bavla-kalupur-bank</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-blood-donation-camp-held-at-bavla-kalupur-bank</guid><pubDate>Sun, 23 Aug 2026 02:05:24 +05:30</pubDate><description><![CDATA[<p>બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલા આર.એ પટેલ માર્કેટ ખાતેની કાલુપુર કોમર્શિયલ બેંક ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો ગ્રામજનો તેમજ બેંકના ખાતેદારોને સેવાકીય પ્રવૃતિ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કુલ 181 રક્ત દાતાઓએ રક્તઆપ્યું હતું જેમાંથી 15 રક્તદાતાઓ રિજેક્ટ થયા હતા અને 166 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/2Ft8h8p3etEULLNDrCwr29gZwitjHx3Ek6NO62uB.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વેચાણ કેન્દ્રની સુવિધા પ્રાપ્ત થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-farmers-practicing-natural-farming-in-the-district-will-get-the-facility-of-sales-center</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-farmers-practicing-natural-farming-in-the-district-will-get-the-facility-of-sales-center</guid><pubDate>Sun, 23 Aug 2026 02:01:17 +05:30</pubDate><description><![CDATA[<p>વિરમગામઃ અમદાવાદ જિલ્લા પંચાયત ભવન માંજ પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રની શરૂઆત ટુંક સમયમાં શરૂ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.રાજ્યમાં</p><p>પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર દ્વારા ખેડુતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.પરંતુ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડુતની મુખ્ય સમસ્યા યોગ્ય વેચાણ બજાર વ્યવસ્થા માટેની રહે છે.તેમજ ગ્રાહકને પણ શુદ્ધ પ્રાકૃતિક માલ મળે તે પણ ખુબ જ જરૂરી છે.ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પહેલ કરવામાં આવનાર છે.જે સંદર્ભમાં જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા</p><p>માં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જિલ્લા સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ છે. જેમા જિલ્લા ખેતીવાડી અધિકારી , આત્માના ડાયરેક્ટર, જિલ્લા ખેડૂત સંકલન સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક માં ખરીદ વેચાણ વ્યવસ્થાથી માંડી અન્ય પાસાની ચર્ચા વિચારણા કરાઈ હતી.જિલ્લાના પ્રાકૃતિક ખેડુતોને સુવિધા મળી રહે તે માટે આગામી ટૂંક સમયમાં જીલ્લા</p><p>પંચાયત ભવન માંજ વ્યવસ્થા શરૂ કરવામાં આવશેનુ જાણવા મળ્યુ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/XFqVr3AREAp9HVVIojgDz83jRobURTTdksinqNqI.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: એરફોર્સ-નેવીમાં નોકરી અને ક્રિકેટ સિલેક્શનના નામે ઠગાઈ કરનાર પૂર્વ પ્રોફેસર ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-college-fake-job-selection-scam-professor-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-college-fake-job-selection-scam-professor-arrested</guid><pubDate>Sat, 22 Aug 2026 23:26:51 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની જાણીતી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે નોકરી અને રમતગમતમાં સિલેક્શન અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. એરફોર્સ, નેવીમાં સરકારી નોકરી અને ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શન અપાવવાની લાલચ આપીને નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનાર ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝ્ડ પૂર્વ પ્રોફેસર પ્રગ્નેશ હનુભાઈ બારહટની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી લીધી છે. થોડા સમય પહેલા આ માને લઈને NSUIએ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો.</p><h2><b>વોલીબોલ પ્રેક્ટિસ દરમિયાન ફસાવ્યા વિદ્યાર્થીઓને</b></h2><p>આ સમગ્ર કૌભાંડનો ભોગ બનેલા ફરિયાદી પ્રતિક મિશ્રા વોલીબોલની પ્રેક્ટિસ માટે કોલેજના ગ્રાઉન્ડમાં જતા હતા, જ્યાં તેમની મુલાકાત આરોપી પ્રગ્નેશ બારહટ સાથે થઈ હતી. આરોપીએ પહેલા એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને 15 હજાર રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શનની લાલચ આપી ફરિયાદી તથા તેના મિત્ર પાસેથી કુલ 99 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા. જોકે, રકમ લીધા બાદ સિલેક્શન તો દૂર રહ્યું પરંતુ આરોપીનો ફોન પણ સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો, જેથી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.</p><p><img alt="Ahmedabad News: Former Gujarat College Professor Arrested for Job Scam" src="https://epapercdn.sandesh.com/images/2026/08/22/PVHvjrIs1R7psQ2nm0zDiNX70SUs4l0BaTKvo59p.webp" style="width: 100%;"><br></p><h2><b>અગાઉ પણ નોંધાયા છે છેતરપિંડીના ગુનાઓ</b></h2><p>પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, પ્રગ્નેશ બારહટે માત્ર એક જ વિદ્યાર્થી નહીં, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી પણ એરફોર્સ અને નેવીમાં નોકરીના નામે કુલ 1 લાખ 29 હજાર રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, આરોપી સામે અગાઉ ગાંધીનગર, રાજકોટ અને કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ આવી જ રીતે નોકરી અને ક્રિકેટ સિલેક્શનની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદો નોંધાયેલી છે. અગાઉના કેસોમાં તેણે આશરે 4 લાખ 48 હજાર રૂપિયા મેળવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને અન્ય ભોગ બનનારાઓની પણ શોધખોળ શરૂ કરી છે.</p><p><img alt="Ahmedabad News: Former Gujarat College Professor Arrested for Job Scam" src="https://epapercdn.sandesh.com/images/2026/08/22/ouCZbclFtLAkRUp11zoJu20kVEpWjxlB1ONcOGZY.webp" style="width: 100%;"><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/23-august-top-news-national-space-day-history-updates" target="_blank">23 August Top News: 23 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/mAlNE06bSvQPRGLTGau0PnrGUGwkITg7LANg5fXh.webp'/></item><item><title><![CDATA[India News : અલવરમાં પ્રિન્સિપાલની શરમજનક હરકત, વિદ્યાર્થિનીઓને ખોળામાં ઉઠાવતો Video Viral ]]></title><link>https://sandesh.com/india/news/india-news-principals-shameful-act-in-alwar-video-of-him-lifting-female-students-on-his-lap-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-principals-shameful-act-in-alwar-video-of-him-lifting-female-students-on-his-lap-goes-viral</guid><pubDate>Sat, 22 Aug 2026 23:04:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજસ્થાનના અલવર જિલ્લાના થાનાગાજી વિસ્તારની એક સરકારી શાળાના આચાર્યનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ આચાર્ય ધોરણ 9 થી 12 ની અંદાજે 20 થી 25 વિદ્યાર્થીનીઓને પ્રવાસ અને તરણ શીખવવાના નામે નજીકના ભડાજ બંધ પર લઈ ગયા હતા. આ દરમિયાન આચાર્ય વિના કપડે વિદ્યાર્થીનીઓ સાથે પાણીમાં નાહતા અને તેમને ખોળામાં ઉંચકતા જોવા મળ્યા હતા, જેનો ત્યાં હાજર સ્થાનિક યુવાનોએ વીડિયો બનાવી લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>સુરક્ષાના સાધનો વિના પ્રતિબંધિત બંધ પર લઈ જતાં રોષ</b></h2><p style="text-align: justify; ">ભડાજ બંધ પર અગાઉ બનેલી ડૂબવાની ઘટનાઓને કારણે છેલ્લા ચાર વર્ષથી ત્યાં જવા પર પાબંધી હોવા છતાં, વિદ્યાર્થીનીઓને ત્યાં લઈ જવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પાણીમાં ઉતરતી વખતે બાળકોને લાઈફ જેકેટ જેવા કોઈ જ સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા નહોતા. ઘટનાની જાણ થતાં જ આક્રોશે ભરાયેલા ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરીને આ ગંભીર બેદરકારી બદલ કડક કાર્યવાહીની માંગ કરી હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ErKripaShankary/status/2091176957065199920?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>પોલીસ તપાસ અને શિક્ષણ વિભાગની કડક કાર્યવાહીની ખાતરી</b></h2><p style="text-align: justify; ">વીડિયો સામે આવ્યા બાદ પોલીસ અને શિક્ષણ વિભાગ બંને હરકતમાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ વીડિયોની સત્યતા તપાસવામાં આવી રહી છે અને આચાર્યનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. બીજી તરફ, જિલ્લા અને બ્લોક શિક્ષણ અધિકારીઓએ પણ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસ શરૂ કરી છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર સખત પગલાં ભરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/india-news-el-ninos-fury-all-heat-records-will-be-broken-in-2026-27-indias-monsoon-is-also-at-risk" target="_blank">India News : અલ-નીનોનો મહાપ્રકોપ? 2026-27માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ, ભારતના ચોમાસા પર પણ ખતરો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/5tO1titg4Ak9jEUZCprdPnOa8Ykk0OgdyILhpENx.webp'/></item><item><title><![CDATA[Jharkhand : CM હેમંત સોરેનનું પૂતળા દહન કરવું પડ્યું ભારે, 3 લોકો સામે નોંધાઈ FIR ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-hemant-soren-effigy-burning-protest-ranchi-fir</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-hemant-soren-effigy-burning-protest-ranchi-fir</guid><pubDate>Sat, 22 Aug 2026 22:44:18 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડના રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું પૂતળું સળગાવતી વખતે થયેલા હંગામા અને ધક્કામુક્કીના મામલે પોલીસે JPSC-JSSC રિફોર્મ મંચ સાથે જોડાયેલા લોકો સામે ત્રણ FIR નોંધી છે. શુક્રવારે અલ્બર્ટ એક્કા ચોક ખાતે પૂતળા દહન દરમિયાન મારામારી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2><b>પોલીસને ઘટનાસ્થળના અનેક વીડિયો ફૂટેજ મળ્યા&nbsp;</b></h2><p>કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ત્રણ FIRમાં કુલ 14 લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અંકિતા વર્મા, શાહબાઝ અને એક મેજિસ્ટ્રેટની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. નામજદ આરોપીઓમાં કુણાલ કુમાર, પિયુષ અને રવિન્દ્ર પાસવાન સહિત અન્ય લોકોના નામ સામેલ છે. પોલીસને ઘટનાસ્થળના અનેક વીડિયો ફૂટેજ મળ્યા છે. હવે આ ફૂટેજના આધારે હંગામામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.</p><p>આ દરમિયાન અમીષા પ્રસાદને પૂછપરછ માટે મહિલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. આ કાર્યવાહી સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ નંબર 286/26 સાથે સંબંધિત હોવાનું જણાવાયું છે. આ કેસ સેમફોર્ડ હોસ્પિટલમાં તોડફોડ સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આપેલી નોટિસ સ્વીકારવાનો અમીષા પ્રસાદે ઈનકાર કર્યો હોવાનો પણ દાવો છે.</p><h3><b>વિદ્યાર્થીઓને પૂતળું સળગાવવાથી રોકવાનો પ્રયાસ કરતાં વિવાદ વકર્યો</b></h3><p>અમીષા પ્રસાદની પૂછપરછની જાણ થતાં વિપક્ષના નેતા બાબૂલાલ મરાંડી, રાંચીના ધારાસભ્ય સી.પી. સિંહ અને રાંચીના મેયર રોશની ખલખો સહિત અનેક ભાજપ નેતાઓ કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભાજપ નેતાઓ લગભગ ચાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા. શુક્રવારે JPSC-JSSC રિફોર્મ મંચના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ અલ્બર્ટ એક્કા ચોક ખાતે હેમંત સોરેનનું પૂતળું સળગાવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ વિદ્યાર્થીઓને પૂતળું સળગાવવાથી રોકવાનો પ્રયાસ કરતાં વિવાદ વકર્યો અને સ્થિતિ તણાવપૂર્ણ બની હતી.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-meets-bjp-new-65-member-team-election-preparations" target="_blank">આ પણ વાંચો : PM મોદીએ BJPની નવી 65 સભ્યોની ટીમ સાથે કરી મુલાકાત, ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/rKrkyIDM7nPVbyGIvtecaxvUjhdQN9vV5HirAFGb.webp'/></item><item><title><![CDATA[BWF World Championship: ત્રિશા-ગાયત્રીની જોડીની ઐતિહાસિક સિદ્ધિ, BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને અપાવ્યું બ્રોન્ઝ મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/trisha-jolly-gayatri-gopichand-bronze-bwf-championships-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/trisha-jolly-gayatri-gopichand-bronze-bwf-championships-2026</guid><pubDate>Sat, 22 Aug 2026 21:43:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવી દિલ્હીમાં રમાઈ રહેલી BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીએ ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. સેમીફાઈનલમાં વિશ્વની નંબર-1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનની લિયુ શેંગ શુ અને ટાન નિંગની જોડી સામે હાર મળી હોવા છતાં ભારતીય જોડીએ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.</p><p style="text-align: justify; ">22 ઓગસ્ટે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલમાં ત્રિશા અને ગાયત્રીએ ચીની જોડી સામે જોરદાર શરૂઆત કરી હતી. ભારતીય જોડીએ પહેલો ગેમ 21-18થી જીતીને ચોંકાવનારી લીડ મેળવી હતી. પરંતુ ત્યારબાદ ચીની ખેલાડીઓએ વાપસી કરતાં બીજી ગેમ 21-13થી અને નિર્ણાયક ત્રીજી ગેમ 21-8થી જીતી લીધી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ફાઈનલમાં પહોંચવાનું સપનું અધૂરું રહ્યું</b></h2><p style="text-align: justify; ">સેમીફાઈનલમાં હાર સાથે ત્રિશા-ગાયત્રીનું ફાઈનલમાં પહોંચવાનું સપનું અધૂરું રહ્યું, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું છે. આ બંનેએ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે. સાથે જ મહિલા ડબલ્સમાં ભારતે 15 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ મેળવ્યો છે. અગાઉ 2011માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>21-13થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">ત્રિશા અને ગાયત્રીએ ક્વાર્ટર ફાઈનલમાં ચીનની ચોથી ક્રમાંકિત જોડી જિયા યિફાન અને ઝાંગ શુ શિયાનને 16-21, 21-15, 21-13થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે જ ભારતનો મેડલ નિશ્ચિત થયો હતો. આ રીતે ટૂર્નામેન્ટમાં ભારતના અન્ય દિગ્ગજ ખેલાડીઓની નિરાશાજનક સફર વચ્ચે ત્રિશા-ગાયત્રીએ દેશને યાદગાર ખુશી આપી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/FKJ2SFEaKqQ4gg73yM0U8cOtZN1ZZk2u6O9dFtlY.webp'/></item><item><title><![CDATA[Fixed Deposit: બેન્કમાં FD કરાવનારાઓ માટે મોટી ખબર! RBIએ બદલી દીધા બેન્ક ડિપોઝિટના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</guid><pubDate>Sat, 22 Aug 2026 18:36:31 +05:30</pubDate><description><![CDATA[<p>Fixed Deposit: જો તમે તમારી બચત ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બેંક ડિપોઝિટ વ્યાજ દરોને નિયંત્રિત કરતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારો રજૂ કર્યા છે. RBI નો આ નવો નિર્દેશ 1 ઓક્ટોબર, 2026 થી દેશભરની બધી બેંકોમાં અમલમાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક FD વ્યાજ દરોમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને બધા ગ્રાહકોને સમાન તકો અને લાભો પૂરા પાડવાનો છે.</p><p>RBI દ્વારા જારી કરાયેલી નવી એડવાઇઝરી મુજબ બેંકોને હવે એક જ બેંકની વિવિધ શાખાઓમાં વ્યાજ દરો અંગે ગ્રાહકો વચ્ચે ભેદભાવ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો બે ગ્રાહકો એક જ દિવસે સમાન રકમ અને મુદત માટે FD ખોલે છે, અને સમાન શરતો હેઠળ બેંક તેમને અલગ-અલગ વ્યાજ દરો ઓફર કરી શકશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ફક્ત શહેર અથવા બેંક શાખાના આધારે અલગ અલગ દરો મેળવવાની શક્યતા સંપૂર્ણપણે દૂર થઈ જશે. જેનાથી સામાન્ય ગ્રાહકોને સમાન અને વાજબી વ્યાજ દરો મળે છે.</p><p><br></p><h4><b>વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે</b></h4><p>નવા નિયમો અનુસાર, બેંકોએ હવે તેમની સત્તાવાર વેબસાઇટ પર લાગુ પડતા તમામ FD વ્યાજ દરો અંગે વ્યાપક માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. આનાથી ગ્રાહકોને બેંક શાખાઓમાં જવાની જરૂરિયાત ઓછી થશે. લોકો તેમના ઘરના આરામથી વિવિધ મુદત અને થાપણ રકમ માટે આપવામાં આવતા વ્યાજ દરો સરળતાથી ચકાસી શકશે, જેનાથી વિવિધ બેંકોમાં FD દરોની તુલના કરવાનું ખૂબ સરળ બનશે.</p><p><br></p><h4><b>છૂટક રોકાણકારો દ્વારા રાખવામાં આવેલી હાલની FD પર શું અસર પડશે?</b></h4><p>RBI એ સ્પષ્ટતા કરી છે કે ₹3 કરોડથી ઓછી રકમની FD ધરાવતા છૂટક રોકાણકારોએ આ ફેરફારો વિશે ચિંતા કરવાની જરૂર નથી. નવા નિયમોના અમલીકરણનો અર્થ એ નથી કે 1 ઓક્ટોબરથી તમારા FD વ્યાજ દરો આપમેળે વધશે અથવા ઘટશે. તમારી હાલની FD ના વ્યાજ દરોમાં કોઈ મધ્ય-ગાળાના ફેરફારો થશે નહીં. RBI અનુસાર, ₹3 કરોડ કે તેથી વધુ રકમની એક જ થાપણને 'બલ્ક ડિપોઝિટ' તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, જેના માટે અલગ નિયમો લાગુ થશે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/china-bans-foreign-climbers-from-tibet-peaks-including-everest-north-side" target="_blank"><b>China: પહાડો પર આતશબાજીથી ભડક્યું ચીન, વિદેશી પર્વતારોહકો માટે બંધ કર્યું માઉન્ટ એવરેસ્ટ અને તિબ્બતના રસ્તા</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/MGXMZ9Q7WZWZqm91gfVVWqBNURoKf4sJ5au6CmPr.webp'/></item><item><title><![CDATA[Emraan Hashmiની આ 5 બ્લોકબસ્ટર ફિલ્મોએ સિનેમાઘરોમાં મચાવ્યો હતો તરખાટ, કરી હતી રેકોર્ડતોડ કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</guid><pubDate>Sat, 22 Aug 2026 17:50:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા ઈમરાન હાશ્મી હાલમાં ફિલ્મ આવારાપન 2ને લઈને ચર્ચામાં છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી તેમની આ ફિલ્મ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. રિલીઝના 9 દિવસ બાદ પણ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સિનેમાઘરોમાં તેના શોની માંગ યથાવત છે.</p><h2 style="text-align: justify; "><b>ધ ડર્ટી પિક્ચર</b></h2><p style="text-align: justify; ">ધ ડર્ટી પિક્ચર વર્ષ 2011માં રિલીઝ થયેલી જીવનકથા આધારિત ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મિલન લુથરિયાએ કર્યું હતું. એકતા કપૂર અને શોભા કપૂરે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં વિદ્યા બાલન, ઈમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ધ ડર્ટી પિક્ચર'ને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ધ ડર્ટી પિક્ચરએ દુનિયાભરમાં 116.55 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>મર્ડર 2</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2011માં રિલીઝ થયેલી મર્ડર 2 મનોવૈજ્ઞાનિક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, જેકલીન ફર્નાન્ડિઝ અને પ્રશાંત નારાયણન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ અર્જુન ભગવતનું પાત્ર ભજવ્યું હતું, જે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. સેકનિલ્કના આંકડા મુજબ, 'મર્ડર 2'એ દુનિયાભરમાં આશરે 67.59 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><h4 style="text-align: justify; "><b>જન્નત</b></h4><p style="text-align: justify; ">જન્નત 16 મે 2008ના રોજ રિલીઝ થયેલી હિન્દી રોમેન્ટિક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. તેનું દિગ્દર્શન કુણાલ દેશમુખે કર્યું હતું અને મુકેશ ભટ્ટે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને સોનલ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાને અર્જુન દીક્ષિત અને સોનલે ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, જન્નતએ દુનિયાભરમાં 40.39 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન</b></h3><p style="text-align: justify; ">રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન વર્ષ 2012માં રિલીઝ થયેલી હિન્દી સુપરનેચરલ હોરર-થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું હતું. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ ફિલ્મના નિર્માતા હતા. ફિલ્મમાં બિપાશા બાસુ, ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સેકનિલ્કના અહેવાલ મુજબ, રાજ 3: ધ થર્ડ ડાયમેન્શનએ દુનિયાભરમાં 35.60 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h4 style="text-align: justify; "><b>ગેંગસ્ટર: એ લવ સ્ટોરી</b></h4><p style="text-align: justify; ">ગેંગસ્ટર: એ લવ સ્ટોરી 28 એપ્રિલ 2006ના રોજ રિલીઝ થયેલી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન અનુરાગ બસુએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, શાઇની આહુજા અને કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ કંગના રનૌતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મથી ઈમરાન હાશ્મીને પણ એક અલગ ઓળખ મળી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે 16.85 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sunny-deol-mistake-shah-rukh-khan-career" target="_blank">આ પણ વાંચો-King Khan : સની દેઓલની એ એક ભૂલ, જેણે શાહરૂખ ખાનનું આખું કરિયર બદલી નાખ્યું!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/n3nYQRANTku1eCS8K3Ng9HT5ydiPKhztR8oXfEVC.webp'/></item></channel></rss>