<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : 5 વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાંથી દબોચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-prohibition-accused-absconding-for-5-years-arrested-crime-branch-nabs-him-from-maninagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-prohibition-accused-absconding-for-5-years-arrested-crime-branch-nabs-him-from-maninagar</guid><pubDate>Fri, 14 Aug 2026 15:52:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ કામગીરી કરીને ખોખરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મણિનગર વિસ્તારમાંથી જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ચાવડા નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપી સામે વર્ષ 2021માં ખોખરા પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.</p><h2 style="text-align: justify; "><b>મૂળ વિજાપુરના વસઈ ગામનો રહેવાસી</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ચાવડા મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામનો વતની છે. અમદાવાદમાં તે ખોખરા વિસ્તારમાં આવેલી નાણાવટીની ચાલી ખાતે રહેતો હતો અને સ્થાનિક વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. લાંબા સમયથી ફરાર આ આરોપી અંગે ગુપ્ત માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને તેને મણિનગર ખાતેથી ઝડપી લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>7 વખત પાસા અને 5થી વધુ ગુનાનો હિસ્ટ્રીશીટર</b></h2><p style="text-align: justify; ">પકડાયેલા આરોપી જીતેન્દ્રસિંહનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ જૂનો અને ગંભીર રહ્યો છે. તેની સામે અગાઉ પણ ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહિતના 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વધુમાં, તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે વર્ષ 2003થી 2022 દરમિયાન કુલ 7 વખત તેની સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી પણ કરવામાં આવી ચૂકી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખોખરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/megharajas-padhramani-after-a-long-break-in-bharuch-suddenly-there-was-a-change-in-the-atmosphere" target="_blank">Bharuchમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી: અચાનક આવ્યો વાતાવરણમાં પલટો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/74wpNEVrDc25i9AjRRjEyHEJ8pr4kwpqQn1MHNc6.webp'/></item><item><title><![CDATA[Surat News: ફ્લિપકાર્ટ સાથે 42 લાખની છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/flipkart-duped-of-over-rs-42-lakh-interstate-gang-busted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/flipkart-duped-of-over-rs-42-lakh-interstate-gang-busted</guid><pubDate>Fri, 14 Aug 2026 15:34:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે 42 લાખથી વધુની ઠગાઈ કરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને આંતરરાજ્ય સાયબર ક્રાઈમ ગેંગના મોટો રેકેટનો પર્દાફાશ કર્યો છે.આ ઠગ ગેંગ દ્વારા ફ્લિપકાર્ટ કંપનીની સેલર પ્રોટેક્શન ફંડ પોલિસીનો ગેરકાયદેસર દુરુપયોગ કરવામાં આવ્યો હતો.આ સાયબર ક્રિમિનલ્સે માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં એક જ ડિવાઈસ અને એક જ IP એડ્રેસ પરથી 5121 જેટલા બોગસ ઓર્ડર પ્લેસ કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરીને ઓર્ડર બુક કરાતો</b></h2><p style="text-align: justify; ">આરોપીઓ ખૂબ જ ચાલાકીથી કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરીને ઓર્ડર બુક કરતા હતા.ઓર્ડર પ્લેસ થયા બાદ નિયમ અનુસાર કંપની પાસેથી માત્ર 3 દિવસમાં સેલર તરીકે પેમેન્ટ મેળવી લેતા હતા અને ચોથા દિવસે તે ઓર્ડર કેન્સલ કરી દેતા હતા.આ રીતે તેમણે કંપનીની સિસ્ટમની ખામીનો લાભ ઉઠાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.આ સમગ્ર રેકેટમાં મુખ્ય આરોપી આશરફ અને તેનો ભાગીદાર રક્ષિત મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ મારફતે ઝારખંડની કુખ્યાત જામતારા ગેંગ સાથે સીધા સંપર્કમાં હતા.જામતારા ગેંગની મદદથી ફેક સેલર આઈડી અને ઓર્ડર જનરેટ કરવાનું આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.</p><h3 style="text-align: justify; "><b>10 મહિનાની અંદર 2.46 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા</b></h3><p style="text-align: justify; ">સાયબર ક્રાઈમ પોલીસને તપાસ દરમિયાન આરોપી રક્ષિતના બેંક ખાતામાંથી છેલ્લા 10 મહિનાની અંદર 2.46 કરોડના શંકાસ્પદ અને મોટા નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે.આ ઉપરાંત આરોપીઓ પાસેથી 25 જેટલા ફેક જીમેલ આઈડી પણ મળી આવ્યા છે જેનો ઉપયોગ બોગસ એકાઉન્ટ્સ બનાવવા માટે કરવામાં આવતો હતો.સુરત સાયબર ક્રાઈમ પોલીસે મુખ્ય આરોપી આશરફ અને રક્ષિત સહિત આંતરરાજ્ય ગેંગના અન્ય સભ્યો સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને દેશભરમાં આવી જ રીતે બીજી કઈ કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે, તે દિશામાં પોલીસ હાલમાં ઘેરી તપાસ ચલાવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/breaking-news-gujarat-next-generation-traffic-e-challan-system-new-rules" target="_blank">આ પણ વાંચોઃ Breaking News : રાજ્યમાં 'નેક્સ્ટ જનરેશન ઇ-ચલણ' સિસ્ટમ અમલમાં: 3 દિવસમાં મળશે મેસેજ, દંડ ન ભર્યો તો વાહન બ્લેકલિસ્ટ થશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/37Cgu30tEFUOwwgYyum0lpjhEl7A2m3AyszCaRzL.webp'/></item><item><title><![CDATA[Bharuch: આમોદના નાહિયેર સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં 31 લાખની છેતરપિંડી, અમદાવાદથી સોમપુરા બંધુઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amod/amod-nahiyer-swaminarayan-temple-construction-31-lakh-fraud-two-contractors-arrested-from-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amod/amod-nahiyer-swaminarayan-temple-construction-31-lakh-fraud-two-contractors-arrested-from-ahmedabad</guid><pubDate>Fri, 14 Aug 2026 15:28:15 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં 'સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિર'ના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. આ મંદિરના નિર્માણ માટે પથ્થર, મટિરિયલ સપ્લાય તેમજ ઘડાઈ અને ફિટિંગ કામ માટે સોમપુરા કોન્ટ્રાક્ટર ગ્રુપને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.</p><h2><b>આમોદના નાહિયેર સ્વામિનારાયણ મંદિરમાં છેતરપિંડી</b></h2><p>ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી તથા ગુરુકુળ ટ્રસ્ટે આરોપીઓ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને મંદિરના કામકાજ માટે અલગ-અલગ તારીખે ટ્રસ્ટના અધિકૃત બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 31 લાખ જેટલી રકમ એડવાન્સ અને અમાનત તરીકે આરોપી કિશન મનહરભાઈ સોમપુરા અને તેના સાથીદારના ખાતામાં જમા કરાવી હતી.ટ્રસ્ટ પાસેથી રૂ. 31 લાખની માતબર રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ અચાનક જ મંદિરનું બાંધકામ અને ઘડાઈનું કામ બંધ કરી દીધું હતું. ગુરુકુળ સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આરોપીઓએ મટિરિયલ પૂરું પાડ્યું ન હતું કે લાવેલા પથ્થરો પરત આપ્યા ન હતા. એટલું જ નહીં, એડવાન્સ પેટે મેળવેલી રૂ. ૩૧ લાખની રકમ પરત માગતાં આરોપીઓએ નાણાં આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.</p><h3><b>આમોદ પોલીસની ત્વરિત કાર્યવાહી</b></h3><p>વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બનતાં ગુરુકુળ ટ્રસ્ટ દ્વારા આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ 316(4) અને 3(4) હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આમોદ પોલીસની ટીમે અમદાવાદ ખાતે દરોડો પાડી મુખ્ય આરોપી કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદિશ મનહર સોમપુરાની અટકાયત કરી લીધી છે. પોલીસે બંને આરોપીઓ સામે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/bhaktinagar-father-kills-son-with-hammer-over-family-dispute" target="_blank">આ પણ વાંચો: Rajkot: ભક્તિનગરમાં પિતાએ ઊંઘતા પુત્રને હથોડો મારી પતાવી દીધો, પોતે પોલીસ મથકે હાજર થયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/SDm6vwugIw8MLal1l9m1Z2wiAiJUljt359XdAFXX.webp'/></item><item><title><![CDATA[Box Office Mahaclash : 5 મોટી ફિલ્મો વચ્ચે જંગ! સની દેઓલ, ઈમરાન હાશ્મી અને સૂર્યામાંથી કોણ મારશે બાજી? ]]></title><link>https://sandesh.com/entertainment/news/mega-box-office-clash-sunny-deol-emraan-hashmi</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mega-box-office-clash-sunny-deol-emraan-hashmi</guid><pubDate>Fri, 14 Aug 2026 15:23:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">થિયેટરમાં ઘણી નવી ફિલ્મોની ધૂમ જોવા મળી રહી છે. સની દેઓલ, ઈમરાન હાશ્મી અને સૂર્યાની ત્રણેય ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર જોવા મળશે. 14 ઓગસ્ટે થિયેટરમાં 5 ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાં 2 બોલીવુડ, 2 સાઉથ અને 1 હોલીવુડ&nbsp; ફિલ્મ છે. આજે બોક્સ ઓફિસ પર ધમાકો થવાનો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બંટવારા 1947</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મનું ડિરેક્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. આમિર ખાને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ અને શબાના આઝમી જેવા કલાકારો છે. ફિલ્મને લઈને જોરદાર ચર્ચા છે. સની દેઓલને તેમના એક્શન અવતારમાં જોવા માટે ફેન્સ આતુર છે. ફિલ્મના ફર્સ્ટ રિવ્યૂ પણ સામે આવી ગયા છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ફિલ્મને સાડા 3 સ્ટાર આપ્યા છે. તેમણે ફિલ્મને પાવરફુલ ગણાવી છે. પિંકવિલાના અહેવાલ અનુસાર, ફિલ્મ પહેલા દિવસે 5થી 7 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>આવારાપન 2</b></h3><p style="text-align: justify; ">આવારાપન 2નું ડિરેક્શન નિતિન કક્કરે કર્યું છે. ફિલ્મની જોનર રોમાન્સ-એડવેન્ચર છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, દિશા પટણી, શબાના આઝમી અને સુવિંદર વિક્કી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને વિશેષ ભટ્ટ અને મુકેશ ભટ્ટે પ્રોડ્યુસ કરી છે. ઈમરાન હાશ્મી આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. પિંકવિલાના અહેવાલ અનુસાર, ફિલ્મ પહેલા દિવસે 19થી 21 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ફિલ્મને 4 સ્ટાર આપ્યા છે. ફિલ્મે બપોરે 12 વાગ્યા સુધીમાં 2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.</p><h4 style="text-align: justify; "><b>વિશ્વનાથ એન્ડ સન્સ</b></h4><p style="text-align: justify; ">આ ફિલ્મમાં સૂર્યા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની જોનર રોમાન્સ છે. વેંકી અતુલુરીએ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. નવીન નૂલી ફિલ્મના એડિટર છે. ફિલ્મ તમિલ ભાષામાં રિલીઝ થઈ છે. ફિલ્મને ફેન્સ તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં સૂર્યા ઉપરાંત મમિતા બૈજુ, રવીના ટંડન, રાધિકા અને યોગી બાબુ જેવા કલાકારો છે. ફિલ્મ ભલે તમિલ ભાષામાં રિલીઝ થઈ હોય, પરંતુ બંટવારા 1947 અને આવારાપન 2 જેવી હિન્દી ફિલ્મોને જોરદાર ટક્કર આપી રહી છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcAV6bqMnQK/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcAV6bqMnQK/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcAV6bqMnQK/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcAV6bqMnQK/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>Makutam</b></h4><p style="text-align: justify; ">આ એક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું ડિરેક્શન વિશાલ કૃષ્ણાએ કર્યું છે. ફિલ્મમાં અંજલિ અને દુશારા વિજયન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા એક એવા પિતાની છે, જેને પોતાના દીકરાને દુશ્મનોથી બચાવવા માટે પોતાના હિંસક ભૂતકાળનો સામનો કરવો પડે છે. ફિલ્મનું મ્યુઝિક જી. વી. પ્રકાશ કુમારે આપ્યું છે. ફિલ્મ તેલુગુ ભાષામાં છે.</p><h5 style="text-align: justify; "><b>ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ</b></h5><p style="text-align: justify; ">આ એક સાયન્સ-ફિક્શન એડવેન્ચર ફિલ્મ છે. ફિલ્મનો રનટાઇમ 1 કલાક 40 મિનિટ છે. ફિલ્મનું ડિરેક્શન ડેવિડ રોબર્ટ મિચેલે કર્યું છે. હવે જોવાનું રહેશે કે બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ ધમાકેદાર કમાણી કરે છે અને કઈ ફિલ્મ પાછળ રહી જાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/singer-sunidhi-chauhan-love-life-bollywood" target="_blank">આ પણ વાંચો-Singer Divorce : નાની ઉંમરે પ્રેમ માટે પરિવાર સામે લડી આ સિંગર, પણ 1 જ વર્ષમાં તૂટી ગયા લગ્ન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/TFTIEYCaV6GAa2ITwxGHvh22p6GCgpot5C0j6CsR.webp'/></item><item><title><![CDATA[CJP: જંતર મંતર આંદોલન બાદ શાળાઓ પર દિપકેનું ફોકસ... હવે કરશે આ અભિયાન ]]></title><link>https://sandesh.com/india/news/cjps-abhijit-dipke-to-launch-school-thik-karo-campaign-on-independence-day-from-hingoli</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjps-abhijit-dipke-to-launch-school-thik-karo-campaign-on-independence-day-from-hingoli</guid><pubDate>Fri, 14 Aug 2026 15:22:08 +05:30</pubDate><description><![CDATA[<p>CJPના વડા અભિજિત દિપકે શિક્ષણ પ્રણાલી અને મૂળભૂત શાળા માળખાગત સુવિધાઓ સંબંધિત મુદ્દાઓને સંબોધવા માટે 'સ્કૂલ ઠીક કરો' (શાળાઓને ઠીક કરો) ઝુંબેશ શરૂ કરવા માટે તૈયાર છે. આ ઝુંબેશ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના રોજ સવારે 7:30 વાગ્યે મહારાષ્ટ્રના હિંગોલીના પિંપરીમાં શરૂ થશે. દિપકે પોતે આ પહેલમાં ભાગ લેશે. આ ઝુંબેશ દ્વારા, સ્થાનિક શાળાઓના માળખાગત સુવિધાઓ, વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓ અને શાળાઓને લગતા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉજાગર કરવાના પ્રયાસો કરવામાં આવશે.</p><p><b>જંતર મંતર વિરોધ પછી એક નવી પહેલ</b></p><p>'સ્કૂલ ઠીક કરો' ઝુંબેશ અભિજિત દિપકેના નેતૃત્વમાં જંતર મંતર ખાતે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે થયેલા વિરોધ પ્રદર્શન બાદ શરૂ થઈ છે. આ નવી ઝુંબેશનો હેતુ શિક્ષણ અને શાળાઓની જમીની સ્તરની વાસ્તવિકતા સંબંધિત પ્રશ્નોને મુખ્ય રીતે ઉઠાવવાનો છે.</p><p>આ ઝુંબેશનો ઉદ્દેશ્ય શાળા સંબંધિત સમસ્યાઓને પ્રકાશમાં લાવવાનો અને આ મુદ્દાઓને સંબંધિત વહીવટીતંત્ર અને અધિકારીઓ સુધી ઉકેલ માટે પહોંચાડવાનો છે. વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ અને આવશ્યક મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા પર પણ ભાર મૂકવામાં આવશે. સ્વતંત્રતા દિવસ પર શરૂ કરાયેલી આ ઝુંબેશને શિક્ષણ અને સામાજિક મુદ્દાઓ અંગે CJPના ચાલુ પ્રયાસોના આગામી તબક્કા તરીકે જોવામાં આવે છે.</p><p><b>‘ગામડાઓમાં સરકારી શાળાઓની અવગણના કરવામાં આવી છે’</b></p><p>દિપકેએ સૌપ્રથમ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સંદેશમાં આ ઝુંબેશની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછીના દાયકાઓમાં જો કોઈ એક વસ્તુ "સૌથી વધુ અવગણના" કરવામાં આવી છે, તો તે ગામડાઓમાં સરકારી શાળાઓ છે.</p><p>આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઉત્તર પ્રદેશના હમીરપુરમાં 'જનરલ આલ્ફા' વિદ્યાર્થીઓએ તેમની શાળા સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું છે. મંગળવારે, ચાંદપુર ગામના સેંકડો બાળકો, તેમના માતાપિતા અને સાથી ગ્રામજનો સાથે, કાર્યવાહીની માંગણી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. પોતાનો ટેકો આપતા, દિપકેએ ટિપ્પણી કરી કે બાળકો તેમના ભવિષ્ય માટે લડી રહ્યા છે અને તેમના વિરોધને CJPના 'સ્કૂલ ઠીક કરો' ઝુંબેશ સાથે જોડ્યો. તેમણે કહ્યું, "જનરલ આલ્ફા, વધુ મજબૂત બનો! આ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે."<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/manipur-violence--1-dead--3-injured-in-suspected-terror-attack-in-kangpokpis-langaka-naga-village" target="_blank">Manipur ફરી ભડકી હિંસા, કાંગપોકપીમાં થયેલા ગોળીબારમાં એકનું મોત; ત્રણ ઘાયલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/ARdyldKZw4wUDXm3oUGLeR93OwM0pTGn6hqzVIff.webp'/></item><item><title><![CDATA[Auto News: રૂ.2 લાખના બજેટમાં નવી સુપરસ્પોર્ટ બાઇકની થઈ એન્ટ્રી, સંપૂર્ણ રિફંડની ગેરંટી સાથે પ્રી-બુકિંગ ઓપન! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-new-supersport-bike-enters-the-market-under-rs-2-lakh-pre-bookings-open-with-full-refund-guarantee</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-new-supersport-bike-enters-the-market-under-rs-2-lakh-pre-bookings-open-with-full-refund-guarantee</guid><pubDate>Fri, 14 Aug 2026 15:18:40 +05:30</pubDate><description><![CDATA[<p>Yamaha એ ભારતમાં પોતાની નવી Yamaha R2 સુપરસ્પોર્ટ બાઇકનું પ્રી-બુકિંગ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. ગ્રાહકો આ બાઇકને માત્ર રૂ.10,000 ચૂકવીને બુક કરી શકે છે. કંપની આ નવી બાઇકને 27 ઓગસ્ટ 2026 ના રોજ ભારતીય માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઇકને યમાહાની લોકપ્રિય R15 કરતાં ઉપરના સેગમેન્ટમાં મૂકવામાં આવશે.</p><h2><b>100% રિફંડ અને ડિલિવરીમાં પ્રાથમિકતા</b></h2><p>આ પ્રી-બુકિંગની સૌથી ખાસ વાત એ છે કે જો બુકિંગ કરાવ્યા પછી તમારો વિચાર બદલાઈ જાય છે, તો તમારા રૂ.10,000ની પૂરેપૂરી રકમ પરત (Refund) મળી જશે. કંપનીના જણાવ્યા અનુસાર રિફંડની પ્રક્રિયા 5 સપ્ટેમ્બર 2026 પછી શરૂ કરવામાં આવશે. આ સિવાય, લોન્ચ પહેલા બુકિંગ કરાવનાર ગ્રાહકોને બાઇકની ડિલિવરીમાં પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે.</p><h3><b>200cc થી વધુ ક્ષમતા ધરાવતું પાવરફુલ એન્જિન</b></h3><p>Yamaha R2 ના એન્જિનની ચોક્કસ ક્ષમતા અંગે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે તેમાં 200cc થી થોડું મોટું સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવી શકે છે, જે ઉત્તમ પર્ફોર્મન્સ આપશે.</p><h4><b>25 bhp પાવર અને હળવું વજન</b></h4><p>પાવર આઉટપુટની વાત કરીએ તો આ બાઇક આશરે 25 bhp ની પાવર જનરેટ કરી શકે તેવી ધારણા છે. આ ઉપરાંત, બાઇકના વજનને પણ શક્ય એટલું હળવું રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેની રાઇડિંગ અને હેન્ડલિંગ સરળ બને. સરખામણી કરીએ તો KTM RC 200 નું વજન 160 kg અને Hero Karizma XMR નું વજન 163.5 kg છે.</p><h5><b>R15 લાઇન-અપમાં થશે ફેરફાર</b></h5><p>Yamaha R2 ને R15 ના રિપ્લેસમેન્ટ તરીકે લાવવામાં નથી આવી રહી, પરંતુ તે મોડેલ લાઇન-અપમાં R15 થી ઉપર પોતાનું અલગ સ્થાન બનાવશે. જોકે, આ નવી બાઇકના આગમન સાથે કંપની R15 ના કેટલાક વેરિઅન્ટ્સ બંધ કરી શકે છે, જેમાં R15 M અને ત્રીજી જનરેશન પર આધારિત R15 S ને ધીમે-ધીમે બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. (હાલમાં R15 ની કિંમત રૂ.1.57 લાખથી રૂ.1.98 લાખ વચ્ચે છે).</p><h6><b>ભારત બનશે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ</b></h6><p>Yamaha R2 નું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. ભારતમાં નિર્માણ પામ્યા બાદ આ બાઇકને અન્ય આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં પણ એક્સપોર્ટ (નિકાસ) કરવામાં આવશે. આ નિર્ણયથી ભારત યમાહા માટે આ ગ્લોબલ મોડેલનું એક મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ બેઝ બની જશે.</p><p><b>અનુમાનિત કિંમત અને સ્પર્ધા</b></p><p>જોકે કંપનીએ હજુ સુધી આ બાઇકની સત્તાવાર કિંમત જાહેર કરી નથી, પરંતુ અનુમાન મુજબ તેની કિંમત રૂ.2.00 લાખથી રૂ.2.20 લાખ (એક્સ-શોરૂમ)ની વચ્ચે હોઈ શકે છે.</p><p><b>સુપરસ્પોર્ટ સેગમેન્ટમાં નવી ટક્કર</b></p><p>એન્ટ્રી-લેવલ સુપરસ્પોર્ટ સેગમેન્ટમાં Yamaha R2 નો સીધો મુકાબલો Hero Karizma XMR અને KTM RC 200 જેવી દમદાર બાઇક્સ સાથે થશે. જો યમાહા હળવા વજન, 25 bhp પાવર અને આકર્ષક સ્પોર્ટી ડિઝાઇન સાથે R2 ને રજૂ કરશે, તો R15 થી અપગ્રેડ થવા માંગતા ગ્રાહકો માટે આ એક બહેતરીન વિકલ્પ સાબિત થશે.</p><p><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/XBEZfe09zEsL9ArQiPT1lvSYj7ql7f3VutgZIJER.webp'/></item><item><title><![CDATA[Rajkot: ભક્તિનગરમાં પિતાએ ઊંઘતા પુત્રને હથોડો મારી પતાવી દીધો, પોતે પોલીસ મથકે હાજર થયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/bhaktinagar-father-kills-son-with-hammer-over-family-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/bhaktinagar-father-kills-son-with-hammer-over-family-dispute</guid><pubDate>Fri, 14 Aug 2026 15:14:29 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવાવતી અતિ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી પિતા બાબુભાઈ રઘાભાઈ સવસેટા પોતાની ખરાબ કુટેવો અને સ્ત્રીસંગત ધરાવતો હતો, જેના કારણે ઘરમાં અવારનવાર મોટો ઝઘડો અને માથાકૂટ થતી હતી. આ જ બાબતે બાબુભાઈને પોતાની પત્ની તેમજ પુત્ર રામાભાઈ સાથે રોજેરોજ બોલાચાલી થતી હતી.</p><h2><b>પિતાએ ઊંઘતા પુત્રને હથોડો મારી પતાવી દીધો</b></h2><p>બનાવના દિવસે આરોપીની પત્ની પોતાની દીકરીના ઘરે ગઈ હોવાથી ઘરમાં માત્ર પિતા બાબુભાઈ અને પુત્ર રામાભાઈ જ એકલા હતા. અગાઉથી મનમાં અદાવત રાખીને બેઠેલા પિતાએ ઊંઘી રહેલા પોતાના એકના એક પુત્ર રામાભાઈ પર અચાનક તીક્ષ્ણ અને ભારે હથોડા વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.માથાના ભાગે હથોડાના આકરા પ્રહાર વાગતાની સાથે જ રામાભાઈ સવસેટાનું ઘટનાસ્થળે જ રક્તરંજિત હાલતમાં મોત નીપજ્યું હતું. પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા બાબુભાઈ સવસેટા ભાગી જવાને બદલે સીધો જ ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોતે જ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી સરન્ડર કર્યું હતું.</p><h3><b>ભક્તિનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો&nbsp;</b></h3><p>આ ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપી પિતાને કસ્ટડીમાં લઈ કાયદેસરની તપાસ શરૂ કરી છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ ત્રણ-ત્રણ બહેનોના એકના એક ભાઈની તેના જ પિતાએ ક્રૂર હત્યા કરી નાખતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kutch-police-busts-interstate-nepali-women-burglary-gang" target="_blank">આ પણ વાંચો: Kutch : નેપાળી મહિલા ગેંગની કરોડોની ઘરફોડ ચોરીના 6 ગુના ઉકેલાયા, ચોરીના પૈસા મોજ શોખમાં ઉડાવી દેતી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/QYAZ1i2OItQ1Z0vkqtQ6CvToBk0wbDfHge1fnFzM.webp'/></item><item><title><![CDATA[Samay Raina: કોમેડિયન સમય રૈનાને SCની મોટી રાહત, રદ કરી FIR ]]></title><link>https://sandesh.com/india/news/samay-raina-comedian-samay-raina-gets-big-relief-from-sc-fir-quashed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/samay-raina-comedian-samay-raina-gets-big-relief-from-sc-fir-quashed</guid><pubDate>Fri, 14 Aug 2026 15:04:33 +05:30</pubDate><description><![CDATA[<p>હાસ્ય કલાકાર સમય રૈનાને સુપ્રીમ કોર્ટ તરફથી નોંધપાત્ર રાહત મળી છે. કોર્ટે 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ અને અસંવેદનશીલ ટિપ્પણીઓ અંગે રૈના અને અન્ય ચાર લોકો સામેની તમામ FIR રદ કરી દીધી છે.</p><h2><b>કેમ સમય રૈના સામે એફઆઇઆર રદ કરી ?&nbsp;</b></h2><p>અરજદાર NGO દ્વારા કોર્ટે જાણ કર્યા પછી કે હાસ્ય કલાકાર હવે તેમના સંપર્કમાં છે અને SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી) થી પીડિત વ્યક્તિઓની સિદ્ધિઓ વિશે જાગૃતિ લાવવા તૈયાર છે, કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તે SMA દર્દીઓને મદદ કરવા માટે સરકારને નિર્દેશો જાહેર કરવા અંગે સુનાવણી ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોની પહેલી સીઝનના એક એપિસોડ દરમિયાન દિવ્યાંગ લોકો વિશે અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવામાં આવ્યા બાદ આ મુદ્દો ઉભો થયો હતો. ત્યારબાદ, સમય રૈના સહિત પેનલિસ્ટ્સને ભારે વિવાદનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.</p><p><b style="font-size: 1.75rem;">આ વ્યક્તિઓ સામે પણ FIR નોંધવામાં આવી હતી</b></p><p>નોંધનીય છે કે સમય રૈના ઉપરાંત આ મામલાના સંદર્ભમાં વિપુલ ગોયલ, બલરાજ ઘાઈ, નિશાંત તંવર અને સોનાલી ઠક્કર સામે પણ FIR દાખલ કરવામાં આવી હતી. જોકે હવે તેમને બધાને રાહત મળી છે. તેઓ સામે નોંધાયેલી FIR રદ કરવામાં આવી છે. કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે સમયે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડી હતી અને ચેસ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું હતું. આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા, કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.</p><p>ચુકાદો સંભળાવતા કોર્ટે અવલોકન કર્યું, "જ્યારે સાચા પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે સકારાત્મક પરિણામો આવવા જ જોઈએ. તેઓ બધા ખૂબ જ આશાસ્પદ યુવાન વ્યક્તિઓ છે. જો તેઓએ યોગ્ય દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હોય, તો પરિણામ નિઃશંકપણે સકારાત્મક રહેશે."</p><p><b style="font-size: 1.5rem;">'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2'&nbsp;</b></p><p>'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ની પહેલી સિઝન વિવાદમાં ફસાઈ ગઈ હતી. તે સીઝનના એપિસોડ દરમિયાન કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓએ વિવાદોને જન્મ આપ્યો હતો, જેના કારણે સમય રૈના સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિવાદો બાદ સમયને શો બંધ કરવો પડ્યો. હવે સમય રૈના 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સીઝન 2' સાથે પાછો ફર્યો છે. બીજી સીઝન યુટ્યુબ અને નેટફ્લિક્સ બંને પર સ્ટ્રીમ થઈ રહી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/265eXM5kyLZBmL5KS50IWu5GRwDSR7biBy47nMLi.webp'/></item><item><title><![CDATA[Breaking News : રાજ્યમાં 'નેક્સ્ટ જનરેશન ઇ-ચલણ' સિસ્ટમ અમલમાં: 3 દિવસમાં મળશે મેસેજ, દંડ ન ભર્યો તો વાહન બ્લેકલિસ્ટ થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/breaking-news-gujarat-next-generation-traffic-e-challan-system-new-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/breaking-news-gujarat-next-generation-traffic-e-challan-system-new-rules</guid><pubDate>Fri, 14 Aug 2026 13:57:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ટ્રાફિક નિયમોના પાલનને વધુ સુદ્રઢ બનાવવા અને દંડની વસૂલાત પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 'નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>3 દિવસની અંદર ઇ-ચલણ મોકલી દેવું ફરજિયાત&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકને આગામી 3 દિવસની અંદર જ ડિજિટલ માધ્યમથી ઇ-ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે ભૌતિક (ફિઝિકલ) ચલણ મોકલવા માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પડકારવા માટે 45 દિવસની મુદત</b></h2><p style="text-align: justify; ">નવી વ્યવસ્થા અંતર્ગત વાહનચાલકોને ચલણ સામે અપીલ કરવા કે તેને પડકારવા માટે 45 દિવસની મુદત આપવામાં આવશે. જો 45 દિવસની અંદર વાહનચાલક દ્વારા ચલણને કોર્ટ કે ઓથોરિટી સમક્ષ પડકારવામાં નહીં આવે, તો તેણે નિયમભંગ સ્વીકારી લીધો છે તેમ ગણવામાં આવશે. ત્યારબાદ દંડની રકમ ભરપાઈ કરવા માટે વાહનચાલકને વધારાના 30 દિવસનો સમય મળશે, જેથી તેઓ સરળતાથી ઓનલાઇન દંડ ભરી શકે.</p><h4 style="text-align: justify; "><b>ગંભીર કેસમાં પોલીસ દ્વારા વાહનને સીધું ડિટેઇન કરાશે</b></h4><p style="text-align: justify; ">જો વાહનચાલક નિર્ધારિત સમયમર્યાદામાં બાકી ચલણની ચુકવણી નહીં કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આવા કિસ્સામાં કેન્દ્રીય 'વાહન' પોર્ટલ પર તે વાહન સામે ઓનલાઇન નોંધીને “Not to be Transacted” દર્શાવવામાં આવશે, જેનાથી વાહન વેચવા, ટ્રાન્સફર કરવા કે RTO ને લગતા કામકાજ અટકી જશે. આ ઉપરાંત ખૂબ જ ગંભીર કેસમાં પોલીસ દ્વારા વાહનને સીધું ડિટેઇન પણ કરી શકાશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-indepth-gen-z-radio-to-reels-freedom-struggle-1942-congress-radio" target="_blank"><b>&nbsp;Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની</b></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/xb18kcu6OnD2k77q2EwxueZ1WLhoEKFRxKIqW72s.webp'/></item><item><title><![CDATA[Team India: બાંગ્લાદેશ પ્રવાસને લઈને BCCIએ આપ્યુ અપડેટ, ભારત સરકારની મંજૂરી બાદ લેવાશે નિર્ણય ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/team-india-bcci-gives-update-on-bangladesh-tour-decision-will-be-taken-after-approval-from-the-indian-government</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/team-india-bcci-gives-update-on-bangladesh-tour-decision-will-be-taken-after-approval-from-the-indian-government</guid><pubDate>Fri, 14 Aug 2026 09:04:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ જઈને દ્વિપક્ષીય શ્રેણી રમે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી હજુ સુધી આ પ્રવાસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન BCCIએ અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણીની જાહેરાત કરી છે, જેના કારણે ભારતના બાંગ્લાદેશ પ્રવાસની શક્યતાઓ ઓછી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>બાંગ્લાદેશ પ્રવાસ હજુ રદ થયો નથી</b></h2><p style="text-align: justify; ">જોકે, હવે BCCIના એક સૂત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ પ્રવાસ હજુ રદ થયો નથી. અંતિમ નિર્ણય ભારત સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે. BCCIના સૂત્રના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ પ્રવાસને લઈને સરકારના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હાઈ કમિશનર સાથે સતત સંપર્કમાં છે અને વાતચીત ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>બાંગ્લાદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી</b></h3><p style="text-align: justify; ">BCCIના સૂત્રએ જણાવ્યું કે બાંગ્લાદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે. બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો હજુ પણ સારા છે અને BCCI હાલમાં સરકાર તરફથી મળનારા સંકેતની રાહ જોઈ રહ્યું છે. જો સરકાર પ્રવાસને મંજૂરી આપે છે, તો ત્યારબાદ શ્રેણીની તારીખો નક્કી કરવામાં આવશે. હાલમાં આ શ્રેણી માટે કોઈ સમયગાળો નક્કી કરવામાં આવ્યો નથી.</p><h4 style="text-align: justify; "><b>BCBએ 6 મેચની શ્રેણીનો પ્રસ્તાવ આપ્યો</b></h4><p style="text-align: justify; ">ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મર્યાદિત ઓવરોની શ્રેણી યોજવાનો પ્રસ્તાવ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે BCCI સમક્ષ મૂક્યો છે. આ શ્રેણીમાં કુલ છ મેચ રમાવાની યોજના છે. તેમાં ત્રણ વનડે અને ત્રણ T20I મેચનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, BCBના અધ્યક્ષે પણ BCCI સાથે ભારતના પ્રવાસ અંગે ચર્ચા કરી હતી.</p><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશના નિર્ણય બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. બાંગ્લાદેશે સુરક્ષાને કારણ દર્શાવીને વર્લ્ડ કપ માટે ભારત ન આવવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના મેચો શ્રીલંકામાં રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ તેની માંગ સ્વીકારી નહોતી. પરિણામે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં રમ્યું નહોતું.</p><p style="text-align: justify; ">આ ઘટનાના બાદ BCBએ ભારત સાથે ક્રિકેટ સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ થાય તેવી આશા છે. જોકે, ભારત સરકારની મંજૂરી મળ્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય થઈ શકશે.</p><p style="text-align: justify; ">હાલમાં BCCI અને સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો મંજૂરી મળે છે તો ત્રણ વનડે અને ત્રણ T20Iની શ્રેણી માટે નવી તારીખો નક્કી થઈ શકે છે. તેથી ભારતીય ટીમ બાંગ્લાદેશ જશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય માટે હજુ રાહ જોવી પડશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/uYSOgzdd4Q9qObMbqhh6eAfjSc1xziqQR0spcYV7.webp'/></item></channel></rss>