<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bigg Boss 20ના 3 કન્ટેસ્ટન્ટ્સ થયા કન્ફર્મ! સલમાન ખાનના શોમાં ફરી એન્ટ્રી કરશે આ જૂનો ખેલાડી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-20-three-confirmed-contestants-salman-khan-show</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-20-three-confirmed-contestants-salman-khan-show</guid><pubDate>Sun, 16 Aug 2026 12:38:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીનો જાણીતો રિયાલિટી શો બિગ બોસ 20 ફરી પાછો આવી રહ્યો છે. સલમાન ખાનના આ રિયાલિટી શો સાથે જોડાયેલા નવા અપડેટ્સ પણ દરરોજ સામે આવી રહ્યા છે. તેના કારણે શો શરૂ થાય તે પહેલાં જ ફેન્સમાં તેને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવે શોના 3 કન્ફર્મ કન્ટેસ્ટન્ટના નામ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ ત્રણેય નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાહકો પણ આ ત્રણેય કલાકારોને શોમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ચર્ચામાં આવેલા કન્ટેસ્ટન્ટ</b></h2><p style="text-align: justify; ">બિગ બોસ 20ના નવા પ્રોમો દરરોજ રિલીઝ થઈ રહ્યા છે. આ પ્રોમોમાં સલમાન ખાન સ્વેગથી ભરપૂર અંદાજમાં જોવા મળી રહ્યા છે. સલમાન ખાનના ફેન્સ પણ તેમનો આ અંદાજ શોમાં જોવા માટે ખૂબ જ આતુર થઈ ગયા છે. જોકે મેકર્સે હજુ સુધી શોમાં આવનારા કન્ટેસ્ટન્ટના નામ જાહેર કર્યા નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા કલાકારોના શોમાં આવવાની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં 3 એવા કલાકારોના નામ ચર્ચામાં છે, જેમને શોના કન્ફર્મ કન્ટેસ્ટન્ટ ગણવામાં આવી રહ્યા છે.<br><img alt="Bigg Boss 20, Salman Khan (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/3R5qSdk1GKebXT6HMcCy49oCBCVxUCdxBl010Afz.webp"><br></p><h3 style="text-align: justify; "><b>બિગ બોસ 10માં પણ જોવા મળ્યો હતો આ કલાકાર</b></h3><p style="text-align: justify; ">ભોજપુરી એક્ટર વિક્રમ સિંહ રાજપૂતને દર્શકો અગાઉ પણ બિગ બોસના ઘરમાં જોઈ ચૂક્યા છે. વાત એવી છે કે બિગ બોસ 10માં એક્ટ્રેસ મોનાલિસા કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી. તે દરમિયાન તેને મળવા માટે વિક્રમ સિંહ રાજપૂત પણ શોમાં આવ્યા હતા અને બંનેના લગ્ન બિગ બોસના ઘરમાં થયા હતા. ત્યારબાદ વિક્રમ સિંહ રાજપૂત ચર્ચામાં આવી ગયા હતા. જોકે તે સમયે વિક્રમ સિંહ રાજપૂત શોના કન્ટેસ્ટન્ટ નહોતા.</p><h4 style="text-align: justify; "><b>બિગ બોસ 10માં પણ જોવા મળ્યો હતો આ કલાકાર</b></h4><p style="text-align: justify; ">ભોજપુરી એક્ટર વિક્રમ સિંહ રાજપૂતને દર્શકો અગાઉ પણ બિગ બોસના ઘરમાં જોઈ ચૂક્યા છે. વાત એવી છે કે બિગ બોસ 10માં એક્ટ્રેસ મોનાલિસા કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી. તે દરમિયાન તેને મળવા માટે વિક્રમ સિંહ રાજપૂત પણ શોમાં આવ્યા હતા અને બંનેના લગ્ન બિગ બોસના ઘરમાં થયા હતા. ત્યારબાદ વિક્રમ સિંહ રાજપૂત ચર્ચામાં આવી ગયા હતા. જોકે તે સમયે વિક્રમ સિંહ રાજપૂત શોના કન્ટેસ્ટન્ટ નહોતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank">આ પણ વાંચો-Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/QXygmwBBcy20lIZH3NPUY0SLcqQdQbrDXO9cUxJP.webp'/></item><item><title><![CDATA[Kheda News: ઠાસરાના ચિતલિયામાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/overbridge-collapses-over-mahi-canal-in-thasra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/overbridge-collapses-over-mahi-canal-in-thasra</guid><pubDate>Sun, 16 Aug 2026 12:24:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ચિતલાવ ગામેથી પસાર થતી મહી કેનાલ પરનો ઓવરબ્રિજ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વહેલી સવારે બનેલી આ ઘટના સમયે સદનસીબે પૂરી અવરજવર શરૂ ન થઈ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.પ્રાથમિક માહિતી અનુસાર મહી કેનાલમાં પાણીનું સ્તર અચાનક વધવાના કારણે જર્જરિત બ્રિજ પાણીના પ્રવાહ અને સડન દબાણને સહન ન કરી શકતાં કડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં મહી સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા અંગે એક વર્ષ પહેલાં જ સંબંધિત તંત્ર અને અધિકારીઓને લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી.વારંવાર રજૂઆતો અને ચેતવણીઓ આપવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા બ્રિજના સમારકામ કે નવતર નિર્માણ માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે લાંબા સમયથી હજારો ગ્રામજનો અને વાહનચાલકોના માથે અકસ્માતનું જોખમ તોળાતું રહ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>અનેક રજૂઆતો બાદ પણ કોઈ કામગીરી નહીં</b></h2><p style="text-align: justify; ">બ્રિજ ધરાશાયી થયાની જાણ થતાં જ ક્ષેત્રના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તથા જિલ્લા પંચાયત સભ્ય નાગપાલ ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી. બ્રિજ તૂટી જતાં આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના કારણે દૈનિક અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ દુર્ઘટના બાદ મહી સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે.સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે એક વર્ષ અગાઉ જ જર્જરિત બ્રિજ અંગે સ્પષ્ટ જાણ કરી દેવાઈ હતી, તો તંત્રએ સમયસર કોઈ પગલાં કેમ ન લીધાં? શું તંત્ર કોઈ મોટી હોનારત અને જાનહાનિની રાહ જોઈ રહ્યું હતું?&nbsp;</p><p style="text-align: justify; "><br>આ પણ વાંચોઃ&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/CLZ973W1KuSY9NyeUKhyfyhyFZ7WjOHH5ZTC3V9i.webp'/></item><item><title><![CDATA[Navsari બસ પોર્ટમાં બસની અડફેટે ભિક્ષુકનું નીપજ્યું મોત, ડ્રાઈવર સામે ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/beggar-dies-after-being-hit-by-bus-at-navsari-bus-port-case-registered-against-driver</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/beggar-dies-after-being-hit-by-bus-at-navsari-bus-port-case-registered-against-driver</guid><pubDate>Sun, 16 Aug 2026 12:18:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી શહેરમાં આવેલા મુખ્ય બસ પોર્ટ પરિસરમાંથી એક અત્યંત દ્રાવક અને દુર્ઘટનાની ઘટના સામે આવી છે. વાપીથી કળિયાકુવા તરફ જતી એસ.ટી. બસના ચાલકે બસ પોર્ટમાં વાહન વળતી વેળાએ અચાનક ગફલતભરી રીતે બસ હંકારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકની આ બેદરકારીના કારણે બસપોર્ટ પર હાજર મુસાફરો અને અન્ય લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>બસના પાછલા ટાયર નીચે આવી જતા મોત</b></h2><p style="text-align: justify; ">બસ પોર્ટ પરથી પસાર થઈ રહેલા અથવા ભીખ માગીને ગુજરાન ચલાવતા એક રાહદારી ભિક્ષુક એસ.ટી. બસની અડફેટે આવી ગયા હતા. બસ વળાંક લઈ રહી હતી તે દરમિયાન આ ભિક્ષુક બસના પાછલા ટાયરની નીચે આવી ગયા હતા. ટાયર ફરી વળવાના કારણે ભિક્ષુકનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું અને દર્દનાક મોત નીપજ્યું હતું. અકસ્માતના આ ભયાનક દ્રશ્યને જોઈને ત્યાં ઉપસ્થિત લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક બસ પોર્ટ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક ભિક્ષુકના શબનો કબજો મેળવીને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/d898YXWvzEgCah4rwMNbug2yW9Gn6KR1VAjVdwRv.webp'/></item><item><title><![CDATA[Varansi એરપોર્ટ પર ફાયરિંગ, 2 લોકો ઇજાગ્રસ્ત; મુસાફરની બંદુકથી થયો ગોળીબાર! ]]></title><link>https://sandesh.com/india/news/varanasi-airport--gun-accidentally-fires-during-security-check--2-staff-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/varanasi-airport--gun-accidentally-fires-during-security-check--2-staff-injured</guid><pubDate>Sun, 16 Aug 2026 12:06:01 +05:30</pubDate><description><![CDATA[<p>Varansi: રવિવારે સવારે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં સુરક્ષા તપાસ દરમિયાન એક મુસાફરની લાઇસન્સ વાળી પિસ્તોલમાંથી ગોળી વાગી હતી. આ ઘટનામાં એરપોર્ટના બે સ્ટાફ સભ્યો ઘાયલ થયા હતા; એક મહિલા કર્મચારીને પગમાં ગોળી વાગી હતી, જ્યારે એક ગોળી એક પુરુષ સ્ટાફ સભ્યના હાથમાં વાગી હતી. બંનેને સારવાર માટે કબીરચૌરા ડિવિઝનલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.</p><p>આઝમગઢના રહેવાસી 55 વર્ષીય કમલેશ રાય સવારે 9:45 વાગ્યે મુંબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં બેસવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમની પાસે લાઇસન્સ વાળી પિસ્તોલ હતી. માનક પ્રક્રિયા હેઠળ, હથિયારો સીલ કરવામાં આવે છે અને પાઇલટના કેબિનમાં સંગ્રહિત કરવામાં આવે છે.</p><p><b style="font-size: 1.5rem;">સુરક્ષા એજન્સીઓ મુસાફરની કરી અટકાયત</b></p><p>આ પ્રક્રિયા દરમિયાન મેગઝિનને બંદૂકથી અલગ કરવું ફરજિયાત છે, અને એરલાઇન્સ આ સેવા માટે નિર્ધારિત ફી વસૂલ કરે છે. મુસાફર કમલેશ રાય પિસ્તોલનું મેગઝિન કાઢી રહ્યા હતા, ત્યારે આકસ્મિક રીતે ટ્રિગર દબાઈ ગયું હતું, જેના કારણે બંદૂકમાંથી ગોળી વાગી હતી. સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.</p><p><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/e20-petrol-mileage-drop--govt-says-its-not-the-only-reason" target="_blank">E20 Petrolથી માઇલેજ ઓછી? સરકારે જણાવ્યું અસલી કારણ, આ વસ્તુથી વધી શકે છે ખર્ચો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/nK2Y9Ot8XiM3v5C0evM9w2itYTgGk1pcSZcRysQH.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-16-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-16-august-2026</guid><pubDate>Sun, 16 Aug 2026 11:59:42 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/business/news/india/gold-price-today-weekly-hike-delhi" target="_blank"><b>1. Gold Price Today : એક જ અઠવાડિયામાં મોંઘું થયું સોનું, વૈશ્વિક ભાવમાં પણ ઉછાળો!</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/mehidy-hasan-created-history-in-his-first-test-becoming-the-first-bangladesh-player-to-do-so" target="_blank"><b>2. Mehidy Hasan એ પ્રથમ ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ બાંગ્લાદેશ ખેલાડી બન્યો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/vadodara/tragic-death-of-siblings-due-to-electrocution-in-vadodaras-padra-tragedy-unfolds-while-going-to-temple" target="_blank"><b>3. Vadodaraના પાદરામાં કરંટ લાગતાં સગા ભાઈ-બહેનનું કરુણ મોત: મંદિરે જતાં સર્જાયી કરૂણાંતિકા!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/ajit-doval--pm-modi-ordered-hunt-for-terrorists-after-pahalgam" target="_blank"><b>4. Ajit Doval: જમીન-આકાશ કે નર્ક.... આતંકીઓને છોડીશું નહીં, પહલગામ હુમલા બાદ PM મોદીએ આપ્યા હતા આદેશ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/aus-vs-ban-1st-test-bangladeshs-historic-victory-defeating-australia-by-9-wickets" target="_blank"><b>5. AUS vs BAN 1st Test: બાંગ્લાદેશની ઐતિહાસિક જીત, ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank"><b>6. Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/major-action-in-dr-harsh-pandya-suicide-case-in-surat-arrests-in-progress-after-fathers-complaint" target="_blank"><b>7. Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-wife-comment-reaction" target="_blank"><b>8. Govinda Sunita : થોડું હદમાં રહો…, પત્ની સુનીતા આહુજાની વાતો પર ગોવિંદાએ તોડ્યું મૌન! આપી આકરી ચેતવણી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/jharkhand-jobs-exam-controversy-students-protest" target="_blank"><b>9. Ranchi: CM આવાસનો ઘેરાવ કરશે વિદ્યાર્થીઓ, મુખ્યમંત્રીના રાજીનામાની માંગ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/zimbabwe-boat-accident-lake-kariba-deaths" target="_blank"><b>10. Zimbabwean boat accident: બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 18 બાળકો સહિત 72ના મોત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[E20 Petrolથી માઇલેજ ઓછી? સરકારે જણાવ્યું અસલી કારણ, આ વસ્તુથી વધી શકે છે ખર્ચો ]]></title><link>https://sandesh.com/business/news/e20-petrol-mileage-drop--govt-says-its-not-the-only-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/e20-petrol-mileage-drop--govt-says-its-not-the-only-reason</guid><pubDate>Sun, 16 Aug 2026 11:57:22 +05:30</pubDate><description><![CDATA[<p>E20 Petrol: E20 પેટ્રોલ અંગે વાહનચાલકોમાં ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે માઇલેજ અંગે સ્પષ્ટતા જારી કરી છે. સરકાર જણાવે છે કે વાહનના માઇલેજમાં ઘટાડા માટે E20 પેટ્રોલ ફક્ત જવાબદાર નથી. ઇંધણની અર્થવ્યવસ્થા ડ્રાઇવિંગ શૈલી, ટ્રાફિકની સ્થિતિ, વાહન જાળવણી, ટાયર પ્રેશર અને એર કન્ડીશનર (AC) ઉપયોગ સહિત અન્ય ઘણા પરિબળો પર પણ આધાર રાખે છે.</p><p>પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવા અંગે વાહનચાલકોમાં ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો દાવો કરે છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી તેમના વાહનનું માઇલેજ ઘટ્યું છે. તેના જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાપ્ત માઇલેજ ફક્ત ઇંધણની ગુણવત્તા અથવા મિશ્રણ પર આધારિત નથી.</p><h4><b>સરકારે માઇલેજ વિશે શું કહ્યું?</b></h4><p>પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અનુસાર, વાહનનું માઇલેજ ઘણા પરિબળોની સંયુક્ત અસર દ્વારા નક્કી થાય છે. મંત્રાલયે ખાસ કરીને ડ્રાઇવિંગ ટેવો, ટ્રાફિક, વાહનની સ્થિતિ, ટાયર પ્રેશર અને AC ના ઉપયોગને મુખ્ય પરિબળો તરીકે પ્રકાશિત કર્યા. બીજા શબ્દોમાં કહીએ તો, જો વાહન સતત ટ્રાફિકમાં ચલાવવામાં આવે, જો ડ્રાઇવર વારંવાર ગતિ વધારે અને જોરથી બ્રેક લગાવે, અથવા જો ટાયરનું દબાણ ઓછું હોય તો માઇલેજ પ્રભાવિત થઈ શકે છે.</p><h4><b>E20 સાથે માઇલેજ કેટલી ઘટી શકે છે?</b></h4><p>સરકારે અગાઉ સ્વીકાર્યું છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી કેટલાક વાહનોમાં ઇંધણની બચતમાં આશરે 3-5% ઘટાડો થઈ શકે છે. જોકે, સરકારનું માનવું છે કે વાસ્તવિક માઇલેજમાં ફેરફાર ફક્ત E20 ની અસરને આભારી છે તે ખોટું છે. E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ હોય છે. ઇથેનોલમાં પેટ્રોલ કરતાં ઓછી ઉર્જા સામગ્રી હોવાથી સમાન અંતર કાપવા માટે વધુ ઇંધણની જરૂર પડી શકે છે.</p><h4><b>આ 5 પરિબળો તમારા પેટ્રોલ ખર્ચમાં વધારો કરી શકે છે:</b></h4><p>1. ખરાબ ડ્રાઇવિંગ ટેવો</p><p>વારંવાર ઝડપી એક્સીલેટર, અચાનક બ્રેકિંગ અને હાઇ-સ્પીડ ડ્રાઇવિંગ એન્જિનને વધુ ઇંધણનો વપરાશ કરી શકે છે. સરળ અને સ્થિર ડ્રાઇવિંગ સામાન્ય રીતે વધુ સારી ઇંધણ કાર્યક્ષમતામાં ફાળો આપે છે.</p><p>2. શહેરી ટ્રાફિક</p><p>ભારે ટ્રાફિકમાં, વાહનો વારંવાર બંધ થાય છે અને શરૂ થાય છે. લાંબા સમય સુધી એન્જિન નિષ્ક્રિય રહેવાથી અને વારંવાર એક્સીલેટર આપવાથી ઇંધણનો વપરાશ વધી શકે છે.</p><p>3. ટાયરનું ઓછું દબાણ</p><p>ટાયર પ્રેશર યોગ્ય ન હોવા પર રસ્તાની સાથે રોલિંગ રેજિસ્ટેંસ વધી શકે છે. આનાથી એન્જિન પર વધુ ભાર પડે છે અને તેના પરિણામે બળતણનો વપરાશ વધી શકે છે.</p><p>૪. વધુ પડતો એસીનો ઉપયોગ</p><p>ગરમીના હવામાનમાં સતત એસી ચલાવવાથી એન્જિન પર વધારાનો ભાર પડે છે. માઇલેજ પર આ અસર ખાસ કરીને શહેરની પરિસ્થિતિઓમાં ઓછી ગતિ અને ભારે ટ્રાફિકને કારણે જોવા મળે છે.</p><p>૫. વાહનની નબળી જાળવણી</p><p>એર ફિલ્ટર, સ્પાર્ક પ્લગ અથવા એન્જિન તેલ જેવા આવશ્યક ઘટકોને સમયસર સેવા આપવામાં નિષ્ફળતા વાહનની બળતણ કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે.</p><h4><b>E20 અંગે સરકારનો મુખ્ય દાવો</b></h4><p>E20 મિશ્રણ પહેલનો બચાવ કરતા, સરકારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા દરમિયાન આ કાર્યક્રમથી સ્થાનિક પેટ્રોલના ભાવ પર દબાણ ઓછું કરવામાં મદદ મળી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યારે ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત આશરે $135 પ્રતિ બેરલ સુધી પહોંચી હતી, ત્યારે ફક્ત પરંપરાગત પેટ્રોલ પર નિર્ભરતા દિલ્હીમાં ભાવને પ્રતિ લિટર ₹125 સુધી ધકેલી શકી હોત. મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાહકોએ ખરેખર તે સમયે પ્રતિ લિટર લગભગ ₹94.77 ચૂકવ્યા હતા અને ઇથેનોલ મિશ્રણથી આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાનો પ્રભાવ ઓછો કરવામાં મદદ મળી હતી.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/ajit-doval--pm-modi-ordered-hunt-for-terrorists-after-pahalgam" target="_blank">Ajit Doval: જમીન-આકાશ કે નર્ક.... આતંકીઓને છોડીશું નહીં, પહલગામ હુમલા બાદ PM મોદીએ આપ્યા હતા આદેશ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/aDS07rFBjPCSVqHG8ebUPpaj5z4kfgcqUbWV0db1.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : એક જ અઠવાડિયામાં મોંઘું થયું સોનું, વૈશ્વિક ભાવમાં પણ ઉછાળો! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-price-today-weekly-hike-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-price-today-weekly-hike-delhi</guid><pubDate>Sun, 16 Aug 2026 11:54:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં સોનાના ભાવમાં વીકલી બેઝિસ પર સારી મજબૂતી જોવા મળી રહી છે. અલગ-અલગ શહેરોમાં 1 અઠવાડિયામાં 24 કેરેટ સોનાનો ભાવ 3490 રૂપિયા સુધી વધ્યો છે. જ્યારે 22 કેરેટ સોનું 3200 રૂપિયા સુધી મોંઘું થયું છે. આજે 16 ઓગસ્ટે રાજધાની દિલ્હીમાં સવારે 24 કેરેટ સોનાનો ભાવ 155280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં સોનાનો ભાવ 155130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સોનાનો ભાવ 4,379.9 ડોલર પ્રતિ ઔંસ છે. 1 અઠવાડિયામાં સોનાના વૈશ્વિક ભાવમાં લગભગ 0.9 ટકાનો વધારો થયો છે.</p><h2 style="text-align: justify; "><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ</b></h2><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,55,280</td><td>1,42,350</td></tr><tr><td>મુંબઈ</td><td>1,55,130<br></td><td>1,42,200</td></tr><tr><td>કોલકાતા</td><td>1,55,130<br></td><td>1,42,200</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,55,130<br></td><td>1,42,200</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,55,180</td><td>1,42,250</td></tr><tr><td>રાજકોટ</td><td>1,55,180</td><td>1,42,250</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify; ">સોનાની જેમ ચાંદી પણ વીકલી બેઝિસ પર મોંઘી થઈ છે. 1 અઠવાડિયામાં ચાંદીનો ભાવ 5000 રૂપિયા વધ્યો છે. 16 ઓગસ્ટની સવારે ચાંદીનો ભાવ 250000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ 64.88 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h4 style="text-align: justify; "><b>જુલાઈમાં સોનાની આયાતમાં થોડો વધારો, ચાંદીની આયાત ઘટી</b></h4><p style="text-align: justify; ">કિંમતી ધાતુઓ પર આયાત ડ્યૂટી વધાર્યા બાદ જુલાઈમાં ભારતની સોના અને ચાંદીની આયાતમાં ઘટાડો નોંધાયો. વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ, જુલાઈમાં સોનાની આયાતમાં માત્ર 4.77 ટકાનો વધારો થયો અને તે 4.16 અબજ ડોલર રહી. આ પહેલાં એપ્રિલમાં સોનાની આયાતમાં 81.69 ટકા, મેમાં 34 ટકા અને જૂનમાં 7 ટકાનો વધારો નોંધાયો હતો. ચાંદીની આયાત 66.1 ટકા ઘટીને 17.16 કરોડ ડોલર રહી. સરકારે 13 મેથી કિંમતી ધાતુઓ પર આયાત ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન સોનાની કુલ આયાત 32.41 ટકા વધીને 15.17 અબજ ડોલર થઈ હતી. જ્યારે ચાંદીની આયાત 50.81 ટકા ઘટીને 71.84 કરોડ ડોલર રહી હતી.</p><h4 style="text-align: justify; "><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p style="text-align: justify; ">જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/jqnhdfOqKckTFb6D3qRDg1VFzBDrkgFeue9BkRMU.webp'/></item><item><title><![CDATA[Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/major-action-in-dr-harsh-pandya-suicide-case-in-surat-arrests-in-progress-after-fathers-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/major-action-in-dr-harsh-pandya-suicide-case-in-surat-arrests-in-progress-after-fathers-complaint</guid><pubDate>Sun, 16 Aug 2026 11:10:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની નવી સિવિલ હોસ્પિટલના યુવાન ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં આખરે પોલીસે મોટી અને કડક કાર્યવાહી કરી છે. ડો. હર્ષ પંડ્યાને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ નવી સિવિલ હોસ્પિટલના ચાર રેસિડેન્ટ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મહિલા ડોક્ટરો સહિત ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>હર્ષના પિતાની ફરિયાદના આધારે પોલીસે નોંધી FIR</b></h2><p style="text-align: justify; ">સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે મૃતક ડો. હર્ષના પિતાએ પહોંચીને પોતાના પુત્રને સતત માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનારા તબીબો સામે ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસે પિતાની લેખિત ફરિયાદના આધારે તમામ ચારેય આરોપી તબીબો વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર (FIR) દર્જ કરી છે. તબીબી આલમમાં બનેલી આ સનસનાટીભરી ઘટનાના પગલે સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ હવે તમામ આરોપી ડોક્ટરોની કરશે ધરપકડ</b></h3><p style="text-align: justify; ">પોલીસ સ્ટેશનમાં વિધિવત એફઆઈઆર નોંધાયા બાદ હવે ખટોદરા પોલીસ દ્વારા ચારેય નામાંકિત આરોપી ડોક્ટરોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને ટૂંક સમયમાં જ તમામ ચાર આરોપી ડોક્ટરોની વિધિવત ધરપકડ કરવામાં આવશે. આ કેસની આગળની સઘન તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/y5FiVb6Wm7cvkU9Eo8djD46rh85tOcEWfdOwMrNT.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં પોલીસ ચોકી સામે જ યુવકની ધાતકી હત્યા: 8થી 10 જણાના ટોળાએ યુવક પર ઝીંક્યા છરીના ઘા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-young-man-was-brutally-murdered-in-front-of-a-police-post-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-young-man-was-brutally-murdered-in-front-of-a-police-post-in-ahmedabad</guid><pubDate>Sun, 16 Aug 2026 10:35:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ધમધમતા RTO ચાર રસ્તા પાસે અને બિલકુલ પોલીસ ચોકીની સામે જ એક સનસનાટીભરી અને ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા અસામાજિક તત્વોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે પ્રાણઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ ચોકીની અડીને જ બનેલી આ સનસનાટીભરી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારના સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે દહેશત અને ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>જૂની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી વિગતો અનુસાર મૃતક યુવકની ઓળખ અજય સાલ્વી તરીકે થઈ છે. જૂની અંગત અદાવતને લીધે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. 8થી 10 જેટલા લોકોના ટોળાએ અજય સાલ્વીને ઘેરી લીધો હતો અને તેની પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા અજય સાલ્વીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. જાહેર રોડ પર અને પોલીસ ચોકી સામે આચરાયેલા આ ભયાનક ગુનાને પગલે પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવી હુમલાખોરોની ઓળખ સનિશ્ચિત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર 8થી 10 આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/QLCy4QWs5s7VIAQBTy44wdrwYA5slG4KNbyAeNpB.webp'/></item><item><title><![CDATA[FIH World Cup 2026 : માતાના પગલે પુત્ર! 28 વર્ષ પછી એ જ ગ્રાઉન્ડ પર હોકી વર્લ્ડ કપમાં રમ્યો દીકરો ]]></title><link>https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</guid><pubDate>Sun, 16 Aug 2026 10:03:26 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે.ભારતે આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામે પોતાની પહેલી મેચ રમીને કરી હતી.15 ઓગસ્ટની સાંજે વેલ્સ સામેની હોકી વર્લ્ડ કપ મેચ પ્રીતમ સિવાચ માટે માત્ર એક મેચ જ નહોતી.આ મેચ તેમના પુત્ર યશદીપના વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યું હતું.એક માતા તરીકે,તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.આ ગર્વ એ હકીકતથી વધુ વધ્યો કે તે તેમના પુત્રને તેમના પછી હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમતા જોઈ રહી હતી.</p><h5><b>1998માં માતા 2026માં પુત્ર</b></h5><p>પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં 1998ના મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.હવે 28 વર્ષ પછી તે જ દેશમાં 2026ના પુરુષ હોકી વર્લ્ડ કપમાં તેમના પુત્ર યશદીપ સિવાચે ટુર્નામેન્ટની ભારતની પહેલી મેચ રમી હતી.નોંધપાત્ર વાત એ છે કે પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપ રમ્યો ત્યારે યશદીપનો જન્મ પણ થયો ન હતો.25 વર્ષીય ડિફેન્ડર યશદીપે 2022 માં ભારત માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું.</p><h5><b>પ્રીતમ સિવાચે તેમના પુત્રની સિદ્ધિ વિશે શું કહ્યું?</b></h5><p>પોતાના પુત્રની સિદ્ધિ પર પ્રતિબિંબ પાડતા,પ્રીતમ સિવાચે કહ્યું,આ મારા માટે એક મોટી ક્ષણ છે.મારો પુત્ર વર્લ્ડ કપમાં મારા જેવા જ સ્થળે રમ્યો હતો.તેણીએ શેર કર્યું કે તે નેધરલેન્ડમાં હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી આવી છે.તે ટીવી પર મેચ જોઈ રહી છે.પ્રીતમએ કહ્યું કે તેણીએ આજે ​​સવારે તેના પુત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તેને તેની માતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવું પડશે.પ્રીતમ સિવાચે કહ્યું કે તેણીને વિશ્વાસ છે કે ટીમ મેડલ સાથે પરત ફરશે.ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે અને તેમનું મનોબળ ઊંચું છે.મોટી ટીમો સામે નિયમિત રમવાથી તેમને સારી તૈયારી કરવામાં પણ મદદ મળી છે.</p><h5><b>માતા અને પુત્રની રમવાની શૈલીઓ અલગ અલગ હોય છે</b></h5><p>પોતાના પુત્ર અને તેની પોતાની રમવાની શૈલીઓ વિશે,પ્રીતમ સિવાચે કહ્યું કે તેનો પુત્ર ઝડપથી શીખનાર છે.તે દબાણમાં પણ શાંત રહે છે.હું વધુ આક્રમક ખેલાડી હતો,તેણીએ કહ્યું.તેણીએ કહ્યું કે આ પાછળનું કારણ એ સ્થિતિ હોઈ શકે છે જેમાં અમે બંને રમીએ છીએ.તે ડિફેન્ડર છે.જ્યારે હું સ્ટ્રાઈકર હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rishabh-pants-historic-record-surpassing-adam-gilchrist-to-become-number-1-in-test-cricket" target="_blank"> Rishabh Pant નો ઐતિહાસિક રેકોર્ડ, એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/P3DXaGssQ6U3XKqDOsKzmdc3t6GpoIdoav8YxsBw.webp'/></item></channel></rss>